Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: IPL-2025 : દિલ્હી-હૈદરાબાદની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમેને 1-1 પોઈન્ટ, SRH પ્લેઓફની રેસમાંથી બહાર
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » IPL-2025 : દિલ્હી-હૈદરાબાદની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમેને 1-1 પોઈન્ટ, SRH પ્લેઓફની રેસમાંથી બહાર

Sports

IPL-2025 : દિલ્હી-હૈદરાબાદની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમેને 1-1 પોઈન્ટ, SRH પ્લેઓફની રેસમાંથી બહાર

THE PRIME NEWS NETWORK
Last updated: May 5, 2025 6:15 pm
THE PRIME NEWS NETWORK
Share
IPL-2025 : દિલ્હી-હૈદરાબાદની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમેને 1-1 પોઈન્ટ, SRH પ્લેઓફની રેસમાંથી બહાર
SHARE

Contents
IPL 2025 SRH vs DC: વરસાદે હૈદરાબાદની ટીમની પ્લેઓફની આશાઓ પર પાણી ફેરવ્યુંમેચમાં દિલ્હીનું ફ્લોપ પ્રદર્શનહૈદરાબાદની ટીમ માટે વરસાદ બન્યું વિલેન

IPL 2025 SRH vs DC: વરસાદે હૈદરાબાદની ટીમની પ્લેઓફની આશાઓ પર પાણી ફેરવ્યું

IPL 2025 માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. જે પછી વરસાદને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ બેટિંગ કરવા માટે મેદાનમાં આવી શકી નહીં અને મેચ રદ જાહેર કરવામાં આવી. આ સાથે, હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

મેચમાં દિલ્હીનું ફ્લોપ પ્રદર્શન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમની શરૂઆત ખરાબ રહી. ટીમે પાવર પ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટાર બેટર કરુણ નાયર ખાતું ખોલાવી શક્યો નહોતો. ફાફ ડુ પ્લેસિસ ત્રણ રન જ્યારે અભિષેક પોરેલ 10 બોલમાં ફક્ત 8 રન જ બનાવી શક્યો હતો. કેપ્ટન અક્ષર પટેલે 7 બોલમાં 6 રન અને કેએલ રાહુલ 10 રન બનાવીને આઉટ થયા હતા. દિલ્હી તરફથી સૌથી વધુ ટ્રિસ્ટન સ્ટબસે અણનમ 41 રન અને આશુતોષ શર્માએ 26 બોલમાં 41 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ તું નીડર થઈને રમે છે, શૈલી બદલવાની જરૂર નથી: સૌરવ ગાંગુલીએ વૈભવ સૂર્યવંશીની પીઠ થાબડી

હૈદરાબાદની ટીમ માટે વરસાદ બન્યું વિલેન

આજની મેચમાં હૈદરાબાદની ટીમ માટે વરસાદ વિલેન સાબિત થયું છે. પ્લેઓફ્સની રેસમાં પોતાને બનાવી રાખવા માટે હૈદરાબાદની ટીમને આજની મેચમાં જીતની જરૂર હતી. એમ પોતાને રેસમાં બનાવી રાખવા માટે SRHના ખેલાડીઓએ આજે સારું પ્રદર્શન કર્યું હતું. દિલ્હી કેપિટલ્સ ટીમે પાવર પ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણેય વિકેટ પેટ કમિન્સે લીધી હતી. દિલ્હીની ટીમનું બેટિંગ લાઇનઅપ હૈદરાબાદની બોલિંગ સામે નિષ્ફળ ગયું હતું. દિલ્હીની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 133 રન જ બનાવી શકી હતી. જે હૈદરાબાદની ટીમ માટે સરળ ટાર્ગેટ સાબિત થયું હોત. જો કે, વરસાદે હૈદરાબાદની બાજી બગાડી દીધી હતી.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Chidiya Poster Out: Poetic Tribute to Childhood Dreams Set to Release on May 23 Chidiya Poster Out: Poetic Tribute to Childhood Dreams Set to Release on May 23
Next Article Shingles Vaccine Reduces Heart Disease Risk for Up to Eight Years, Study Finds Shingles Vaccine Reduces Heart Disease Risk for Up to Eight Years, Study Finds
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Sports

May 19, 2025

સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું છે. આ મેચ જીતવાની સાથે, લખનૌની ટીમ આઇપીએલ 2024ના પ્લેઓફમાંથી બહાર થઈ…

3 Min Read
ગિલ, પંત કે રાહુલ નહીં, આ દિગ્ગજ હોવા જોઈએ ઈંગ્લેન્ડ પ્રત્યેની ટેસ્ટ સીરીઝમાં કેપ્ટન: કુંબલેની ભલામણ
Sports

ગિલ, પંત કે રાહુલ નહીં, આ દિગ્ગજ હોવા જોઈએ ઈંગ્લેન્ડ પ્રત્યેની ટેસ્ટ સીરીઝમાં કેપ્ટન: કુંબલેની ભલામણ

રોહિત શર્માના સંન્યાસ પછી, ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટનની ફાઇનલ લિસ્ટમાં જસપ્રીત બુમરાહનું નામ શામેલ અનિલ કુંબલે નવા ટેસ્ટ કેપ્ટન વિશે…

2 Min Read
નરેન્દ્ર મોદી એશિયા કપમાં ભારતની ટીમની ભાગીદારી પર સવાલ ઉઠાવે છે  (ગુજરાતી સમાચાર સ્ટાઇલમાં રાજકીય પરિપ્રેક્ષ્ય અને એસઇઓ ફોસ્યુસ સાથે પુનર્લેખન)  એક મહત્વપૂર્ણ અપડેટ:  નરેન્દ્ર મોદી સરકાર અને BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) વચ્ચે ચાલતી વહિવટી વર્ગોમાં હાલ સૌપ્રથમવાર છેલ્લે એક ચર્ચા થઇ. જેમાં ભારત સરકાર લાગણીશીલ બની શકે છે અને ભારતીય ક્રિકેટ ટીમને આગામી એશિયા કપમાંથી પાછી બોલાવવાની શક્યતા તપાસી શકે છે.  લાગો! શું છે ચાલુ?  જે ચીજે આવી સમગ્ર શક્યતા સર્જી છે તે છે ભારત-પાકિસ્તાન વચ્ચે બની રહેલી નિરંતર નાજુક પરિસ્થિતિઓ. વહિવટી સ્તરે સહન કરી શકાય તેવા વિચારોના સમૂહને કારણે એક ચિંતા પેદા થઇ છે અને સરકાર ક્રિકેટની ટીમને પાકિસ્તાનના કાર્યક્રમમાંથી હાલ પરત બોલાવશે અને આ પગલું માત્ર ટીમના સલામતીને કારણે નથી પરંતુ અન્ય રાજકીય તાણને કારણે પણ છે.  યોજના: સરકારના શબ્દો  BCCIએ હાલ ભારત સરકારને આશરે પૂછપરછ કરી છે. ભારત સરકારે તેના કારણો જણાવ્યા કે 1) નિર્ણયની ઉચ્ચતમ સલામતી આપવી અને 2) ક્રિકેટના ખેલાડીઓની ગર્વની રક્ષા.  રાજકીય કોન્ટેસ્ટમાં એક સાઈડનોટ:  આ સમગ્ર પરિસ્થિતિમાં, અનેક લોકોના વિચારોમાં એક મુખ્ય મુદ્દો છે કે પાકિસ્તાનના ગૃહમંત્રીના સંબંધમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષાના નિર્ધારને લઈને. તેમની ઓળખ એક રાજકીય નેતા તરીકે જાણીતી છે જેનાથી આ નિર્ણયમાં વધુ પડતું અસર પાડી શકે છે.  આગળ શું?  આ હકીકત છે કે ભારતીય ક્રિકેટ ટીમની આ યાત્રા હવે મુસીબતમાં મુકાઈ શકે છે. સરકારના નિર્ણયમાં કોણ જાણે, પણ એક ખાતરી છે, કે સ્પર્ધાના સંદર્ભમાં અનેક દેશના એથ્લેટ્સને અને દર્શકોને મનોરંજન પ્રદાન કરવા માટે ચોક્કસપણે એક યોગ્ય નિર્ણય લેવાશે.  ટૂંકમાં કહીએ તો:  ગુજરાતી મીલનાર માટે અમારી ઇચ્છા છે કે આ પ્રવૃત્તિમાં સમાવિષ્ટ નિર્ણય કોઈપણ પ્રકારે સાર્વજનિક અથવા રાજકીય ઘટનાઓને અસર ન કરે. ક્રિકેટ દેશની અનેક લોકોની મનોરંજનની ભાવના છે અને તેને જાળવી રાખવા માટે સારા જ નિર્ણયો જરૂરી છે.  તમારી હાર્દિક પ્રતિક્રિયાઓ અને વિચારોને જાણવા અને સહભાગી થવા સ્વાગત છે.
Sports

નરેન્દ્ર મોદી એશિયા કપમાં ભારતની ટીમની ભાગીદારી પર સવાલ ઉઠાવે છે (ગુજરાતી સમાચાર સ્ટાઇલમાં રાજકીય પરિપ્રેક્ષ્ય અને એસઇઓ ફોસ્યુસ સાથે પુનર્લેખન) એક મહત્વપૂર્ણ અપડેટ: નરેન્દ્ર મોદી સરકાર અને BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) વચ્ચે ચાલતી વહિવટી વર્ગોમાં હાલ સૌપ્રથમવાર છેલ્લે એક ચર્ચા થઇ. જેમાં ભારત સરકાર લાગણીશીલ બની શકે છે અને ભારતીય ક્રિકેટ ટીમને આગામી એશિયા કપમાંથી પાછી બોલાવવાની શક્યતા તપાસી શકે છે. લાગો! શું છે ચાલુ? જે ચીજે આવી સમગ્ર શક્યતા સર્જી છે તે છે ભારત-પાકિસ્તાન વચ્ચે બની રહેલી નિરંતર નાજુક પરિસ્થિતિઓ. વહિવટી સ્તરે સહન કરી શકાય તેવા વિચારોના સમૂહને કારણે એક ચિંતા પેદા થઇ છે અને સરકાર ક્રિકેટની ટીમને પાકિસ્તાનના કાર્યક્રમમાંથી હાલ પરત બોલાવશે અને આ પગલું માત્ર ટીમના સલામતીને કારણે નથી પરંતુ અન્ય રાજકીય તાણને કારણે પણ છે. યોજના: સરકારના શબ્દો BCCIએ હાલ ભારત સરકારને આશરે પૂછપરછ કરી છે. ભારત સરકારે તેના કારણો જણાવ્યા કે 1) નિર્ણયની ઉચ્ચતમ સલામતી આપવી અને 2) ક્રિકેટના ખેલાડીઓની ગર્વની રક્ષા. રાજકીય કોન્ટેસ્ટમાં એક સાઈડનોટ: આ સમગ્ર પરિસ્થિતિમાં, અનેક લોકોના વિચારોમાં એક મુખ્ય મુદ્દો છે કે પાકિસ્તાનના ગૃહમંત્રીના સંબંધમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષાના નિર્ધારને લઈને. તેમની ઓળખ એક રાજકીય નેતા તરીકે જાણીતી છે જેનાથી આ નિર્ણયમાં વધુ પડતું અસર પાડી શકે છે. આગળ શું? આ હકીકત છે કે ભારતીય ક્રિકેટ ટીમની આ યાત્રા હવે મુસીબતમાં મુકાઈ શકે છે. સરકારના નિર્ણયમાં કોણ જાણે, પણ એક ખાતરી છે, કે સ્પર્ધાના સંદર્ભમાં અનેક દેશના એથ્લેટ્સને અને દર્શકોને મનોરંજન પ્રદાન કરવા માટે ચોક્કસપણે એક યોગ્ય નિર્ણય લેવાશે. ટૂંકમાં કહીએ તો: ગુજરાતી મીલનાર માટે અમારી ઇચ્છા છે કે આ પ્રવૃત્તિમાં સમાવિષ્ટ નિર્ણય કોઈપણ પ્રકારે સાર્વજનિક અથવા રાજકીય ઘટનાઓને અસર ન કરે. ક્રિકેટ દેશની અનેક લોકોની મનોરંજનની ભાવના છે અને તેને જાળવી રાખવા માટે સારા જ નિર્ણયો જરૂરી છે. તમારી હાર્દિક પ્રતિક્રિયાઓ અને વિચારોને જાણવા અને સહભાગી થવા સ્વાગત છે.

ભારત-પાકિસ્તાન તણાવ: BCCI એશિયા કપ માંથી બહાર નીકળવાની તૈયારીમાં, સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે. ### 49 મિનિટ પહેલા ભારત…

5 Min Read
બાઉન્ડરી પર કેચ: નિયમોમાં ફેરફાર, બોલને એક વાર જ હવામાં ઉછાળી શકાશે, 2026થી લાગુ
Sports

બાઉન્ડરી પર કેચ: નિયમોમાં ફેરફાર, બોલને એક વાર જ હવામાં ઉછાળી શકાશે, 2026થી લાગુ

આર્ટિકલનો સરળ સ્વરૂપમાં ભાષાંતર : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાઉન્ડરી પર કેચ પકડવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર બાઉન્ડરીની…

9 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?