Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » 2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO

National

2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO

THE PRIME NEWS NETWORK
Last updated: June 4, 2025 5:35 pm
THE PRIME NEWS NETWORK
Share
2025માં એક..બે... નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO
SHARE

નાસભાગ: IPL-2025ના ફાઈનલ મેચમાં જીત મેળવ્યા બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) બેંગલુરુ પહોંચી હતી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુના ચેમ્પિયન બનવાની ઉજવણીનું આયોજન કરાયું હતું, જેને લઈને સ્ટેડિયમની નજીક ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતાં ભારે અફરા-તફરી મચી હતી. હજારો ચાહકો એક સાથે પહોંચવાના કારણે અનેક દરવાજા પર નાસભાગ મચવાની ઘટના બની, જેમાં 11 લોકોના મોત અને 33 લોકો ઘાયલ થયા છે. જો આ વર્ષની નાસભાગની ઘટનાની વાત કરીએ, તો 2025માં આ પાંચમી ઘટના બની છે.

અગાઉ તિરુમાલા, મહાકુંભ, દિલ્હી, ગોવામાં નાસભાગની ઘટના બની હતી

8 જાન્યુઆરીએ તિરુમાલામાં ધાર્મિક કાર્યક્રમ વખતે, 29 જાન્યુઆરીએ મહાકુંભમાં, 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર, 3 મેના રોજ ગોવાના શિરગાઓ ગામમાં મંદિરમાં ઉજવણી વખતે અને હવે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગની ઘટના બની છે. આમ વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ પાંચ નાસભાગની ઘટના બની છે, જેમાં કુલ 71 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

2025માં કુલ પાંચ નાસભાગની ઘટના બની

08-01-2025, બુધવાર: આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત વૈકુંઠ દ્વાર દર્શન માટે ટિકિટ ખરીદતી વખતે નાસભાગની ઘટના બની હતી, જેમાં 6 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ચિત્ર 2

29-01-2025, બુધવાર: મૌની અમાવાસ્યાના દિવસે ‘અમૃત સ્નાન’માં ભાગ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા ત્યારે, મહાકુંભના સંગમ વિસ્તારમાં થયેલી ભાગદોડમાં 30 લોકો માર્યા ગયા હતા અને 60 લોકો ઈજાગ્રસ્ત હતા.

ચિત્ર 3

15-02-2025, શનિવાર: નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેનમાં ચઢવાની રાહ જોઈ રહેલા મુસાફરો નાસભાગનો શિકાર થયા હતા. આ દરમિયાન 18 લોકોના ભારે મોત થયા હતા.

ચિત્ર 4

3-05-2025, શનિવાર: ગોવાના શિરગાંવ ગામમાં શ્રી લૈરાઈ દેવી મંદિરના વાર્ષિક ઉત્સવ દરમિયાન વહેલી સવારે થયેલી ભાગદોડમાં 6 લોકોના મોત થયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા.

ચિત્ર 5

4-06-2025, બુધવાર: આઈપીએલ-2025માં ચેમ્પિયન બનનાર RCBની ઉજવણી માટે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં નાસભાગ થતા 11 લોકોના મોત અને 33 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ચિત્ર 6

આ પણ વાંચો : બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

આ પણ વાંચો : VIDEO : ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી

આ પણ વાંચો : RCBના ચાહકો ભાન ભૂલ્યા, CSKના કેપ્ટન ધોનીના નામની ટી-શર્ટ ફાડીને ઉપર લાત મારી વાહનો ચલાવ્યા

આ પણ વાંચો : VIDEO: ‘અમારી બહાર નીકળી જવું હતું, પરંતુ જવા ન દીધા’, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ દરમિયાન હાજર RCB ફેને શું શું કહ્યું?

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Meet Oldest Whale in the World: 200-Year-Old Bowhead Swimming Arctic Seas For 200 Years, Survived World Wars, Space Races and More. Meet Oldest Whale in the World: 200-Year-Old Bowhead Swimming Arctic Seas For 200 Years, Survived World Wars, Space Races and More.
Next Article આઇપીએલ ફાઇનલ પહેલાં ૧૦૦થી વધુ મોબાઇલ ગૂમ થયા 所謂世紀の大イベントと言われるIPLファイナルで、ファンたちは盛り上がりました。しかし、大喜びの最中に、無残な事件が起こりました。会場で、なんと100台を超える携帯電話が盗まれたのです。当局は捜査を進めていて、ファンや観客に対しての警戒レベルを最高にしています。 આઇપીએલ ફાઇનલ પહેલાં ૧૦૦થી વધુ મોબાઇલ ગૂમ થયા 所謂世紀の大イベントと言われるIPLファイナルで、ファンたちは盛り上がりました。しかし、大喜びの最中に、無残な事件が起こりました。会場で、なんと100台を超える携帯電話が盗まれたのです。当局は捜査を進めていて、ファンや観客に対しての警戒レベルを最高にしています。
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

150 people were killed in an operation against naxalite Bheesalzuraju, and an award of 1.5 crore rupees was announced. The operation lasted 70 hours. Bheesalzuraju, a notorious naxalite, had been active since 1990 and had evaded capture multiple times. The Government of India had intensified the search for Bheesalzuraju, who was responsible for numerous violent attacks and had links with the Indian Mujahid Army. Rewrite this title in Gujarati News Style & SEO Focused. Only Return Short Title in Gujarati Without Other Things. Just Rewrite Not Add Anything Else.  years  કે. કેસી. ઓપરેચીની શુરવાતમાં 150 લોકો માર્યા ગયા, 1.5 કરોડનું ઈનામ બોલવવામાં આવ્યું હતું. 70 કલાકનું ઓપરેશન બન્યું હતું. Bheesalzuraju, એક ક્ષત્રિય હતો જેમણે 1990 થી સક્રીય રીતે ભાગ લીધુ હતું અને એમને કેદ કરવામાં અનેક વખત ત્રાસ થયો હતો. ભારત સરકારે Bheesalzurajuને શોધવા માટે પ્રયાસો તીવ્ર કર્યા હતા, જેવાકે બળવાનમાં ભાગ લીધા અને ઇન્ડિયન મુજાહિદ આર્મી સાથે જોડાણ કર્યું હતું.
National

150 people were killed in an operation against naxalite Bheesalzuraju, and an award of 1.5 crore rupees was announced. The operation lasted 70 hours. Bheesalzuraju, a notorious naxalite, had been active since 1990 and had evaded capture multiple times. The Government of India had intensified the search for Bheesalzuraju, who was responsible for numerous violent attacks and had links with the Indian Mujahid Army. Rewrite this title in Gujarati News Style & SEO Focused. Only Return Short Title in Gujarati Without Other Things. Just Rewrite Not Add Anything Else. years કે. કેસી. ઓપરેચીની શુરવાતમાં 150 લોકો માર્યા ગયા, 1.5 કરોડનું ઈનામ બોલવવામાં આવ્યું હતું. 70 કલાકનું ઓપરેશન બન્યું હતું. Bheesalzuraju, એક ક્ષત્રિય હતો જેમણે 1990 થી સક્રીય રીતે ભાગ લીધુ હતું અને એમને કેદ કરવામાં અનેક વખત ત્રાસ થયો હતો. ભારત સરકારે Bheesalzurajuને શોધવા માટે પ્રયાસો તીવ્ર કર્યા હતા, જેવાકે બળવાનમાં ભાગ લીધા અને ઇન્ડિયન મુજાહિદ આર્મી સાથે જોડાણ કર્યું હતું.

મોટું સમાચાર : સુરક્ષા દળોએ મોટી કામગીરી, મોટા નક્સલવાદી 'બસવરાજૂ' ઠાર ! 27 નક્સલવાદીઓને કર્યા હવા ! સુરક્ષા દળોએ નારાયણપુરામાં…

2 Min Read
Title: રાજા રઘુવંશી મર્ડર કેસ: સોનમના ભાઇને રાજાની માતાએ પુછ્યું, એના વતી તમે કેમ ના લડ્યા?
National

Title: રાજા રઘુવંશી મર્ડર કેસ: સોનમના ભાઇને રાજાની માતાએ પુછ્યું, એના વતી તમે કેમ ના લડ્યા?

Raja Raghuvanshi Murder Case: ગુજરાતીમાં સમાચાર: રાજા રઘુવંશી હત્યા કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સોનમ રઘુવંશીના ભાઈ ગોવિંદે…

3 Min Read
શીખ 154-G૧ નબી આઝાદ હાલ ડ્યૂબીયાતમાં ઇલાજનું આયોજન થઈ રહ્યું છે  
ગુલામનબી આઝાદ દાખલ કરાયા છે હાલ ડ્યૂબીયાતના બેંકકોક હોસ્પિટલમાં, તેઓ આ વેળા પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં કુચ કરી રહ્યા હતા અને ત્યાં જ તેમને તબિયત અસ્થિર થઈ જતાં ગંભીર હૃદયરોગી પોતાની સમસ્યાનું ઇલાજ કરવા આવેલા હતા. તેઓ પાકિસ્તાનની સ્થિતિ અને તત્કાલીન આંતરરાષ્ટ્રી સ્થિતિ પરના ટિપ્પણીઓ અને વિશ્લેષણો કરવા માટે પણ જાણીતા છે.  
પાકિસ્તાનમાંથી આવતા હેરાન કરતા સમાચાર બહાર લાવવામાં આઝાદ અગ્રેસર રહ્યા છે. પાકિસ્તાનના નેતાઓ સાથેની તેમની તકરાર અને મૌલાના ફઝલુર રહેમાન મઝારી સાથેના ભાષણ પર વિવાદો ઊભા કર્યા હતા, જેને કારણે પાકિસ્તાનમાં તેમને બહુ લોકપ્રિયતા મળી હતી.  
આઝાદને તાજેતરમાં શરૂ કરેલા મિશનમાં જોડાવાનું કારણ આંતરરાષ્ટ્રી ચિંતા જગાવી રહ્યું છે અને ખાસ કરીને તેમની તબિયત વિશેની ચિંતા રાજકારણ નિષ્ણાતો અને તેમના પ્રશંસકો વચ્ચે એક ગંભીર ચિંતાનું વિષય બની રહી છે.  
તેમની તબિયતનું સારી રીતે સંભાળ લેવામાં આવે છે એવી જાણકારી મોટાભાગના દર્દીઓ અને પ્રશંસકોને આશ્વાસનના વાતાવરણમાં મૂકી શકે છે. ગુલામનબી આઝાદની આરોગ્ય પર સારી નજર રાખવી અને ઉચિત ઇલાજ મળવું, જીવનશૈલી અને પ્રવૃત્તિઓ પર શ્રેષ્ઠ રીતે કામગીરી બજાવવા માટેની પૂરક જરૂરિયાતો વિશેની જાણકારી આપવી પણ આવશ્યક છે.    
ગુલામ નબી આઝાદની તબિયત લથડી: રિયાધની હોસ્પિટલમાં દાખલ; પાકિસ્તાનનો પર્દાફાશ કરવા વિદેશ ગયેલા ડેલિગેશનમાં છે સામેલ  
રિયાધ, સાઉદી અરેબિયા: ગુલામ નબી આઝાદની તબિયત લથડી ગઈ છે અને તેઓ રિયાધની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ દરમિયાન, તેઓ પાકિસ્તાનનો પર્દાફાશ કરવા વિદેશ ગયેલા ડેલિગેશનમાં સામેલ છે.  
આઝાદને થયેલી તબિયતની તકલીફને કારણે તેઓ હાલ રિયાધની એક હોસ્પિટલમાં અસ્પતાલિત છે. જોકે, હજુ સુધી તેમની તબિયત પર વિગતવાર માહિતી મળી નથી.  
તેમણે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે વિદેશની યાત્રા શરૂ કરી હતી અને આશા છે કે તેઓ ઝડપથી તંદુરસ્ત થઈને પોતાનું કામ શરૂ કરશે. તેમના પ્રશંસકો અને સાથીઓ તેમના જલદી સાજા થવાની અપેક્ષા રાખી રહ્યા છે.  
આમ, આપણે આજના સમયની સૌથી મહત્વપૂર્ણ ખબર તેમની તબિયત સાથે સંકળાયેલી છે અને આશા કરીએ છીએ કે તેમને  જલદી સક્ષમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે.
National


શીખ 154-G૧ નબી આઝાદ હાલ ડ્યૂબીયાતમાં ઇલાજનું આયોજન થઈ રહ્યું છે

ગુલામનબી આઝાદ દાખલ કરાયા છે હાલ ડ્યૂબીયાતના બેંકકોક હોસ્પિટલમાં, તેઓ આ વેળા પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં કુચ કરી રહ્યા હતા અને ત્યાં જ તેમને તબિયત અસ્થિર થઈ જતાં ગંભીર હૃદયરોગી પોતાની સમસ્યાનું ઇલાજ કરવા આવેલા હતા. તેઓ પાકિસ્તાનની સ્થિતિ અને તત્કાલીન આંતરરાષ્ટ્રી સ્થિતિ પરના ટિપ્પણીઓ અને વિશ્લેષણો કરવા માટે પણ જાણીતા છે.

પાકિસ્તાનમાંથી આવતા હેરાન કરતા સમાચાર બહાર લાવવામાં આઝાદ અગ્રેસર રહ્યા છે. પાકિસ્તાનના નેતાઓ સાથેની તેમની તકરાર અને મૌલાના ફઝલુર રહેમાન મઝારી સાથેના ભાષણ પર વિવાદો ઊભા કર્યા હતા, જેને કારણે પાકિસ્તાનમાં તેમને બહુ લોકપ્રિયતા મળી હતી.

આઝાદને તાજેતરમાં શરૂ કરેલા મિશનમાં જોડાવાનું કારણ આંતરરાષ્ટ્રી ચિંતા જગાવી રહ્યું છે અને ખાસ કરીને તેમની તબિયત વિશેની ચિંતા રાજકારણ નિષ્ણાતો અને તેમના પ્રશંસકો વચ્ચે એક ગંભીર ચિંતાનું વિષય બની રહી છે.

તેમની તબિયતનું સારી રીતે સંભાળ લેવામાં આવે છે એવી જાણકારી મોટાભાગના દર્દીઓ અને પ્રશંસકોને આશ્વાસનના વાતાવરણમાં મૂકી શકે છે. ગુલામનબી આઝાદની આરોગ્ય પર સારી નજર રાખવી અને ઉચિત ઇલાજ મળવું, જીવનશૈલી અને પ્રવૃત્તિઓ પર શ્રેષ્ઠ રીતે કામગીરી બજાવવા માટેની પૂરક જરૂરિયાતો વિશેની જાણકારી આપવી પણ આવશ્યક છે.

ગુલામ નબી આઝાદની તબિયત લથડી: રિયાધની હોસ્પિટલમાં દાખલ; પાકિસ્તાનનો પર્દાફાશ કરવા વિદેશ ગયેલા ડેલિગેશનમાં છે સામેલ

રિયાધ, સાઉદી અરેબિયા: ગુલામ નબી આઝાદની તબિયત લથડી ગઈ છે અને તેઓ રિયાધની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ દરમિયાન, તેઓ પાકિસ્તાનનો પર્દાફાશ કરવા વિદેશ ગયેલા ડેલિગેશનમાં સામેલ છે.

આઝાદને થયેલી તબિયતની તકલીફને કારણે તેઓ હાલ રિયાધની એક હોસ્પિટલમાં અસ્પતાલિત છે. જોકે, હજુ સુધી તેમની તબિયત પર વિગતવાર માહિતી મળી નથી.

તેમણે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે વિદેશની યાત્રા શરૂ કરી હતી અને આશા છે કે તેઓ ઝડપથી તંદુરસ્ત થઈને પોતાનું કામ શરૂ કરશે. તેમના પ્રશંસકો અને સાથીઓ તેમના જલદી સાજા થવાની અપેક્ષા રાખી રહ્યા છે.

આમ, આપણે આજના સમયની સૌથી મહત્વપૂર્ણ ખબર તેમની તબિયત સાથે સંકળાયેલી છે અને આશા કરીએ છીએ કે તેમને જલદી સક્ષમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે.

રિયાધ4 કલાક પેહલાકૉપી લિંકઓપરેશન સિંદૂર પછી, ભારતીય સાંસદો અને નેતાઓના પ્રતિનિધિમંડળો પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે વિવિધ દેશોની મુલાકાત લઈ રહ્યા…

2 Min Read
દેશમાં કોરોના: 24 કલાકમાં 2 મૃત્યુ, 363 સક્રિય કેસ 

વધારાના મુખ્યસચિવ ધર્મેન્દ્ર સિંહાણીના માર્ગદર્શનમાં આરોગ્ય મંત્રાલયે કોરોના સમીક્ષા બેઠક યોજી
સચિવ રાજેશ કિશોરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાધનોની મદદથી કોરોના પર નેટવર્કની ક્ષમતા વિશે માહિતી આપી

કોરોના પર સૌથી વધુ નિગરાની રાખવાની જરૂર છે, જાગૃત રહેવું જરૂરી છે: આરોગ્ય મંત્રી ડૉ. મન્સુખ માંડવિયા
દિલ્હી, લિપિકા કુમારી દ્વારા : 


દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસને કારણે બે મૃત્યુ થયા છે અને 27 નવા કેસ મળ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 363 થઈ છે, તમામ સક્રિય કેસ હળવી લક્ષણો ધરાવે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, 27 નવા મામલો વિવિધ રાજ્યોમાંથી અહેવાલિત કરવામાં આવ્યા છે, જેમાં આસામ-કચ્છ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કેરળ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઈલાકી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને બંગાળ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. બતાવેલા 24 કલાકોમાં કુલ 38 ચપટીયાં થયા છે, જેમાં મજ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 33 ચપટીયાં તબક્કે હોય છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ કોરોના કેસ મળ્યા છે, જો કે કાન્તિન પ્રોટોકોલ અને સમયો સમયે માહિતીના આવકારણે કોઈ જાહેર સુવિધા ઉપલબ્ધ થતી નથી. વધુમાં, જુના રોગની લોકોએ કોવિડ મુંઝવણ માં પણ હળવવાની છાપો લાગે છે ને ગયા 24 કલાકો પહેલાં.
મહત્વપૂર્ણ છે કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સમયો છતાં કોરોના અરોગ્ય સંબંધિત સજગતા અને પરિમાણો વધારીને જાહેર ચિંતા થવાની સંભાવના છે.
National

દેશમાં કોરોના: 24 કલાકમાં 2 મૃત્યુ, 363 સક્રિય કેસ

  • વધારાના મુખ્યસચિવ ધર્મેન્દ્ર સિંહાણીના માર્ગદર્શનમાં આરોગ્ય મંત્રાલયે કોરોના સમીક્ષા બેઠક યોજી
  • સચિવ રાજેશ કિશોરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાધનોની મદદથી કોરોના પર નેટવર્કની ક્ષમતા વિશે માહિતી આપી
  • કોરોના પર સૌથી વધુ નિગરાની રાખવાની જરૂર છે, જાગૃત રહેવું જરૂરી છે: આરોગ્ય મંત્રી ડૉ. મન્સુખ માંડવિયા

    દિલ્હી, લિપિકા કુમારી દ્વારા :

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસને કારણે બે મૃત્યુ થયા છે અને 27 નવા કેસ મળ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 363 થઈ છે, તમામ સક્રિય કેસ હળવી લક્ષણો ધરાવે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ, 27 નવા મામલો વિવિધ રાજ્યોમાંથી અહેવાલિત કરવામાં આવ્યા છે, જેમાં આસામ-કચ્છ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કેરળ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઈલાકી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને બંગાળ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. બતાવેલા 24 કલાકોમાં કુલ 38 ચપટીયાં થયા છે, જેમાં મજ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 33 ચપટીયાં તબક્કે હોય છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ કોરોના કેસ મળ્યા છે, જો કે કાન્તિન પ્રોટોકોલ અને સમયો સમયે માહિતીના આવકારણે કોઈ જાહેર સુવિધા ઉપલબ્ધ થતી નથી. વધુમાં, જુના રોગની લોકોએ કોવિડ મુંઝવણ માં પણ હળવવાની છાપો લાગે છે ને ગયા 24 કલાકો પહેલાં.

મહત્વપૂર્ણ છે કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સમયો છતાં કોરોના અરોગ્ય સંબંધિત સજગતા અને પરિમાણો વધારીને જાહેર ચિંતા થવાની સંભાવના છે.

ગુજરાતીમાં રી-રાઇટ કરેલો લેખ: છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓના મોત, 27 નવા કેસ હતા; સક્રિય કેસ વધીને 363 થયા નવી…

4 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?