Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: રાત્રે 8 વાગ્યે મોદીનું સંબોધન ભાસ્કર એપ પર LIVE: યુદ્ધવિરામના 51 કલાક પછી વડાપ્રધાન રાષ્ટ્ર સાથે વાત કરશે, ઓપરેશન સિંદૂર પર બોલી શકે છે
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » રાત્રે 8 વાગ્યે મોદીનું સંબોધન ભાસ્કર એપ પર LIVE: યુદ્ધવિરામના 51 કલાક પછી વડાપ્રધાન રાષ્ટ્ર સાથે વાત કરશે, ઓપરેશન સિંદૂર પર બોલી શકે છે

National

રાત્રે 8 વાગ્યે મોદીનું સંબોધન ભાસ્કર એપ પર LIVE: યુદ્ધવિરામના 51 કલાક પછી વડાપ્રધાન રાષ્ટ્ર સાથે વાત કરશે, ઓપરેશન સિંદૂર પર બોલી શકે છે

THE PRIME NEWS NETWORK
Last updated: May 12, 2025 10:44 am
THE PRIME NEWS NETWORK
Share
રાત્રે 8 વાગ્યે મોદીનું સંબોધન ભાસ્કર એપ પર LIVE: યુદ્ધવિરામના 51 કલાક પછી વડાપ્રધાન રાષ્ટ્ર સાથે વાત કરશે, ઓપરેશન સિંદૂર પર બોલી શકે છે
SHARE

યુદ્ધવિરામ બાદ વડાપ્રધાન મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. આ પછી ત્રણેય સેનાના DGMO છેલ્લા ત્રણ દિવસથી પ્રેસ-કોન્ફરન્સ કરી રહ્યા હતા. વડાપ્રધાન ઓપરેશન સિંદૂર અને ત્યાર બાદની પરિસ્થિતિ વિશે માહિતી આપી શકે છે.

પાકિસ્તાનના વડાપ્રધાને ઓપરેશનની સફળતાનો દાવો કર્યો હતો

આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે 10 મેના રોજ રાત્રે 11.30 વાગ્યે પાકિસ્તાનના લોકોને સંબોધિત કર્યા હતા. આમાં તેણે ભારત વિરુદ્ધ પાકિસ્તાની સેનાના ઓપરેશન ‘બુન્યાન-ઉન-મરસૂસ’ની સફળતાનો દાવો કર્યો હતો. ત્યારથી પાકિસ્તાનમાં ‘યૌમ-એ-તશક્કુર’ ઉજવવામાં આવે છે. યૌમ-એ-તશક્કુર એક ઉર્દૂ શબ્દ છે, જેનો અર્થ થાય છે આભાર માનવાનો દિવસ.

ઓપરેશન સિંદૂરમાં 7 સૈનિક શહીદ, 60 ઘાયલ

7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી પાકિસ્તાની ગોળીબારમાં 5 સેના અને 2 બીએસએફ સૈનિક શહીદ થયા છે અને 60 ઘાયલ થયા છે. આ ઉપરાંત 27 નાગરિકે પણ જીવ ગુમાવ્યા છે.

10 મેના રોજ યુદ્ધવિરામ થયો, પાકિસ્તાને 3 કલાકમાં ભંગ કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સાંજે 5 વાગ્યે યુદ્ધવિરામ લાગુ થયો, જોકે પાકિસ્તાને એને લાગુ કર્યાના માત્ર 3 કલાક પછી જ તોડી નાખ્યો. પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને પંજાબમાં 15 સ્થળે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, જેને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.

ટ્રમ્પે કહ્યું હતું – યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરી હતી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાંજે દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થી બાદ બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ પછી ભારત અને પાકિસ્તાને પણ યુદ્ધવિરામની પુષ્ટિ કરી.

પહેલગામ હુમલા પછી 4 જાહેર કાર્યક્રમમાં મોદીનાં ભાષણો હવે જે પાણી ભારતનું છે એ ભારતમાં જ રહેશે

6 મેના રોજ એબીપી ન્યૂઝ સમિટમાં પીએમ મોદીએ કહ્યું – આપણી નદીઓનું પાણી દાયકાઓથી વિવાદનો મુદ્દો રહ્યો છે. અમારી સરકારે નદીઓને જોડવાનો મોટો નિર્ણય લીધો છે. આજકાલ મીડિયામાં પાણી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પહેલાં તો ભારતનું પાણી પણ બહાર જતું હતું. હવે ભારતનું પાણી ભારતના પક્ષમાં વહેશે અને ફક્ત ભારત માટે જ ઉપયોગી થશે. પીએમએ સિંધુ જળ સંધિના સંદર્ભમાં આ વાત કહી.

મધુબનીમાં કહ્યું- આતંકવાદીઓને કલ્પના બહારની સજા મળશે

પહેલગામ હુમલાના બે દિવસ પછી 24 એપ્રિલે બિહારના મધુબની પહોંચેલા પીએમ મોદીએ કહ્યું હતું કે પહેલગામના ગુનેગારોને દફનાવવાનો સમય આવી ગયો છે. આતંકવાદીઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. આતંકવાદી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો, તો કોઈએ પોતાનો જીવનસાથી ગુમાવ્યો. તેમાંના કેટલાક બંગાળી બોલતા હતા, કેટલાક કન્નડ, કેટલાક ગુજરાતી, તો કેટલાક બિહારના હતા. આજે કારગિલથી કન્યાકુમારી સુધી બધાનાં મૃત્યુ પર આપણો ગુસ્સો સમાન છે.

મન કી બાતમાં મોદીએ કહ્યું- પહેલગામ પીડિતોને ન્યાય મળશે

પહેલગામ હુમલાના 5 દિવસ પછી 27 એપ્રિલે પીએમ નરેન્દ્ર મોદીએ રેડિયો શો ‘મન કી બાત’ના 121મા એપિસોડમાં કહ્યું – આ આતંકવાદી હુમલા પછી આખો દેશ એક સ્વરમાં બોલી રહ્યો છે. આખી દુનિયાએ શોક વ્યક્ત કર્યો છે. પહેલગામ હુમલા પર દેશના લોકો ગુસ્સે છે. પીડિત પરિવારને ચોક્કસ ન્યાય મળશે. કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળાઓ અને કોલેજો સારી રીતે ચાલી રહી હતી, બાંધકામ કાર્ય અભૂતપૂર્વ ગતિએ આગળ વધી રહ્યું હતું, લોકશાહી મજબૂત થઈ રહી હતી, પ્રવાસીઓની સંખ્યા રેકોર્ડ ગતિએ વધી રહી હતી, લોકોની આવક વધી રહી હતી, યુવાનો માટે નવી તકો ઊભી થઈ રહી હતી, પરંતુ જમ્મુ અને કાશ્મીરના દુશ્મનોને આ ગમ્યું નહીં.

મોદી-થરૂર અને સીએમ વિજયન એક મંચ પર: પીએમએ કહ્યું- આ કાર્યક્રમ ઘણા લોકોની ઊંઘ હરામ કરી દેશે

નરેન્દ્ર મોદી 2 મેના રોજ કેરળ-આંધ્રપ્રદેશના એક દિવસીય પ્રવાસે હતા. કેરળના કાર્યક્રમમાં પીએમ સાથે સીએમ પિનરાઈ વિજયન અને કોંગ્રેસ નેતા શશિ થરૂર સ્ટેજ પર હાજર હતા. આ અંગે પીએમએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, ‘હું મુખ્યમંત્રીને કહેવા માગું છું કે તમે INDI ગઠબંધનના મજબૂત સ્તંભ છો. શશિ થરૂર પણ અહીં બેઠા છે. આજના કાર્યક્રમને કારણે ઘણા લોકોની ઊંઘ ઊડી જશે. કાર્યક્રમમાં પીએમના ભાષણનો અનુવાદ કરનારી વ્યક્તિએ એનો યોગ્ય અનુવાદ કર્યો ન હતો. આના પર પીએમએ કહ્યું – સંદેશ ત્યાં ગયો છે, જ્યાં એને જવું જોઈતો હતો.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Hospital Projects受限于45米垂直高度限制 - ET HealthWorld Hospital Projects受限于45米垂直高度限制 – ET HealthWorld
Next Article Jewel Thief: Netflix's Most Viewed Film of 2025 with 16.1 Million Views in Two Weeks Jewel Thief: Netflix’s Most Viewed Film of 2025 with 16.1 Million Views in Two Weeks
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઘણી જોખમી હોઈ શકે છે પરિસ્થિતિ, હર પલ માટે તૈયાર રહો: અમિત શાહ
National

ઘણી જોખમી હોઈ શકે છે પરિસ્થિતિ, હર પલ માટે તૈયાર રહો: અમિત શાહ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો વળતો જવાબ આપતા ભારતે મંગળવારે મોડી રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં…

2 Min Read
ીને આજે પણ બાદ ગઈ દાદર

markdown
## નવો ફ્લેમઢારો: હાઇટાઇડ એલર્ટ! 4.75મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના


In a daring rewrite of the original Gujarati news title that both retains the essence and optimizes it for SEO, we introduce a fresh and compelling headline. The original title, "Mumbai Rains: હાઇટાઇડનું એલર્ટ ! 4.75મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના نجليزية ને આજે પણ બાદ ગઈ દાદર," is transformed into a sleek, SEO-friendly version that reads "નવો ફ્લેમઢારો: હાઇટાઇડ એલર્ટ! 4.75મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના".

This new title not only captures the immediate urgency of the original but also positions itself effectively for search engines, enhancing its visibility and accessibility. The phrase "નવો ફ્લેમઢારો" (new alert) is strategically placed at the beginning to signal breaking news, while the inclusion of "હાઇટાઇડ એલર્ટ" (high tide alert) and the precise height "4.75મીટર" are crucial for both news value and search efficacy. The elimination of extraneous details ("نجليزية ને આજે પણ બાદ ગઈ દાદર") further streamlines the title, making it concise and focused, thereby improving its potential to engage readers and perform well in SEO rankings.
National

ીને આજે પણ બાદ ગઈ દાદર markdown ## નવો ફ્લેમઢારો: હાઇટાઇડ એલર્ટ! 4.75મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના In a daring rewrite of the original Gujarati news title that both retains the essence and optimizes it for SEO, we introduce a fresh and compelling headline. The original title, “Mumbai Rains: હાઇટાઇડનું એલર્ટ ! 4.75મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના نجليزية ને આજે પણ બાદ ગઈ દાદર,” is transformed into a sleek, SEO-friendly version that reads “નવો ફ્લેમઢારો: હાઇટાઇડ એલર્ટ! 4.75મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના”. This new title not only captures the immediate urgency of the original but also positions itself effectively for search engines, enhancing its visibility and accessibility. The phrase “નવો ફ્લેમઢારો” (new alert) is strategically placed at the beginning to signal breaking news, while the inclusion of “હાઇટાઇડ એલર્ટ” (high tide alert) and the precise height “4.75મીટર” are crucial for both news value and search efficacy. The elimination of extraneous details (“نجليزية ને આજે પણ બાદ ગઈ દાદર”) further streamlines the title, making it concise and focused, thereby improving its potential to engage readers and perform well in SEO rankings.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજ સવારે ચેતવણી આપી છે કે મુંબઈ અને ઉપનગરોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો…

2 Min Read
આઈએમએસ અમદાવાદમાંની ઘટનાપૂર્વની સર્જાયેલી ખબર અને આશ્ચર્ય એક સાથે જ મહસૂસ થાય છે – ડૉક્ટર પ્રવિણ વારસી અને ડૉક્ટર હિતેન વારસી, બે ડૉક્ટર્સ પતી-પત્ની જેના દ્વારા નવી જિંદગીઓની શરૂઆત થઈ હતી, આજે તેઓ તેઓની છેલ્લી ઉડાણમાં પોતાના જીવનના અંતે પેઠા.  તેઓનું નાનું પરિવાર હવે દુનિયાથી વિદાય લઈ ગયું છે, અને જીવનના સફર મૌતમાં પરાણામ આવી પડ્યું છે. આ જથ્થાબંધ ઉડાનમાં તેઓની જીવનની સફર એકદમ અલગ જ રીતે પૂર્ણ થઈ છે, જે ચિંતાજનક છે.  આ સર્વમાં, ડૉક્ટર પ્રવિણ વારસી અને ડૉક્ટર હિતેન વારસીનો પૂરો પરિવાર એક જ ફ્લાઈટમાં મૂકાયું હતું, અને એ જ ફ્લાઈટમાં તેમણે છેલ્લી ઉડાણ લીધી. આ વનંટા તેમના જીવનના સ્વપ્નફળ ને પૂર્ણ કરવા માટે નિમિત્ત બની, પરંતુ તેમનો સપનાનો સફર કિસ્સે કંઈ વિચિત્ર ચાલો અને સાથે સાથે સમાધાનોને પણ સમાપ્ત કર્યા.  આ અચાનક થયેલી ઘટના જ્યાં આજે સમગ્ર દુનિયાને વિચારમાં મૂકી દે છે, ત્યાં આપણે તેઓને જીવનની છેલ્લી ઉડાણમાં શું અનુભવ્યું હશે તે વિચારતાં અંધારું થઈ જાય છે. ડૉક્ટર પ્રવિણ વારસી અને હિતેન વારસી, તેઓનું પરિવાર અને તેમના છેલ્લી ઉડાણનો જીવનનો અંત સાથે, આ દુર્ઘટના નાદ આજે સ્મરણો બની ગયા છે.  આ સમગ્ર ઘટનાના પ્રત્યે જ શાંતિ અને સહાનુભૂતિ વ્યક્ત કરતાં અમે ડૉક્ટર પ્રવિણ વારસી અને હિતેન વારસી તેમજ તેઓના પરિવારને અનંત શાંતિ અને સુખમયી આત્માનું ભાન ધરાવતા રહીએ છીએ.
National

આઈએમએસ અમદાવાદમાંની ઘટનાપૂર્વની સર્જાયેલી ખબર અને આશ્ચર્ય એક સાથે જ મહસૂસ થાય છે – ડૉક્ટર પ્રવિણ વારસી અને ડૉક્ટર હિતેન વારસી, બે ડૉક્ટર્સ પતી-પત્ની જેના દ્વારા નવી જિંદગીઓની શરૂઆત થઈ હતી, આજે તેઓ તેઓની છેલ્લી ઉડાણમાં પોતાના જીવનના અંતે પેઠા. તેઓનું નાનું પરિવાર હવે દુનિયાથી વિદાય લઈ ગયું છે, અને જીવનના સફર મૌતમાં પરાણામ આવી પડ્યું છે. આ જથ્થાબંધ ઉડાનમાં તેઓની જીવનની સફર એકદમ અલગ જ રીતે પૂર્ણ થઈ છે, જે ચિંતાજનક છે. આ સર્વમાં, ડૉક્ટર પ્રવિણ વારસી અને ડૉક્ટર હિતેન વારસીનો પૂરો પરિવાર એક જ ફ્લાઈટમાં મૂકાયું હતું, અને એ જ ફ્લાઈટમાં તેમણે છેલ્લી ઉડાણ લીધી. આ વનંટા તેમના જીવનના સ્વપ્નફળ ને પૂર્ણ કરવા માટે નિમિત્ત બની, પરંતુ તેમનો સપનાનો સફર કિસ્સે કંઈ વિચિત્ર ચાલો અને સાથે સાથે સમાધાનોને પણ સમાપ્ત કર્યા. આ અચાનક થયેલી ઘટના જ્યાં આજે સમગ્ર દુનિયાને વિચારમાં મૂકી દે છે, ત્યાં આપણે તેઓને જીવનની છેલ્લી ઉડાણમાં શું અનુભવ્યું હશે તે વિચારતાં અંધારું થઈ જાય છે. ડૉક્ટર પ્રવિણ વારસી અને હિતેન વારસી, તેઓનું પરિવાર અને તેમના છેલ્લી ઉડાણનો જીવનનો અંત સાથે, આ દુર્ઘટના નાદ આજે સ્મરણો બની ગયા છે. આ સમગ્ર ઘટનાના પ્રત્યે જ શાંતિ અને સહાનુભૂતિ વ્યક્ત કરતાં અમે ડૉક્ટર પ્રવિણ વારસી અને હિતેન વારસી તેમજ તેઓના પરિવારને અનંત શાંતિ અને સુખમયી આત્માનું ભાન ધરાવતા રહીએ છીએ.

અમદાવાદ પ્લેન ક્રેશ: અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના એક ડૉક્ટર પરિવારને જીવન ગુમાવવું પડ્યું છે. આ અકસ્માતમાં…

3 Min Read
ભારત: તેના પરથી સોર્સ લોકોને નાણાં આતંકવાદ માટે વાપરી શકો છે: IMF વિશે ચિંતા દર્શાવી.**  આ તાજેતરમાં આપવામાં આવેલા નવા ફંડ સંસ્કરણ અધીરાઈથી જાહેર કરવામાં આવ્યું હતું.
National

ભારત: તેના પરથી સોર્સ લોકોને નાણાં આતંકવાદ માટે વાપરી શકો છે: IMF વિશે ચિંતા દર્શાવી.** આ તાજેતરમાં આપવામાં આવેલા નવા ફંડ સંસ્કરણ અધીરાઈથી જાહેર કરવામાં આવ્યું હતું.

ભારતે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) પાસેથી પાકિસ્તાનને 1.3 અબજ ડોલરની મદદ ન અપાવવા માટે અંતર બનાવી લીધું છે. ભારતે આઈએમએફને…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?