Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

Here is the rewritten title in Gujarati news style with SEO focus: ભુજની હોસ્પિટલે નવજાત શિશુને સ્વસ્થ થયા બાદ પણ ICUમાં રાખી 60 હજાર પડાવ્યા

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » Here is the rewritten title in Gujarati news style with SEO focus: ભુજની હોસ્પિટલે નવજાત શિશુને સ્વસ્થ થયા બાદ પણ ICUમાં રાખી 60 હજાર પડાવ્યા

Gujrat

Here is the rewritten title in Gujarati news style with SEO focus: ભુજની હોસ્પિટલે નવજાત શિશુને સ્વસ્થ થયા બાદ પણ ICUમાં રાખી 60 હજાર પડાવ્યા

THE PRIME NEWS NETWORK
Last updated: November 26, 2024 11:30 pm
THE PRIME NEWS NETWORK
Share
Here is the rewritten title in Gujarati news style with SEO focus:  ભુજની હોસ્પિટલે નવજાત શિશુને સ્વસ્થ થયા બાદ પણ ICUમાં રાખી 60 હજાર પડાવ્યા
SHARE

ભુજ: અમદાવાદની ખ્યાતી હોસ્પિટલના કૌભાંડ બાદ ગુજરાતમાં મેડીકલ વ્યવસાયમાં ચાલતા કૌભાંડના પર્દાફાશ થઈ રહ્યા છે ત્યારે ભુજની એક ખાનગી હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. ચાર દિવસનો નવજાત શિશુ સ્વસ્થ થયો છતાં હોસ્પિટલે બાળકને રજા આપવાને બદલે ચાર દિવસ આઈ.સી.યુ.માં રાખીને ૬૦ હજાર પડાવી લીધા હતા. માધાપરના પરિવારે આપવીતી વર્ણવતા કહ્યું હતુ કે, બાળક સાજો થયા બાદ પણ રજા ન મળતા તબીબ સાથે ઝઘડો કરી રજા લેવાઈ હતી.

ચાર દિવસના નવજાત શિશુના પિતાએ જણાવ્યું હતું કે, ગત પંદર તારીખે તેમનો બાળક વધારે પડતું સ્તનપાન કરી જતાં તબિયત બગડી હતી જેથી તાબડતોબ ભુજની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ અવાયો હતો. જયાં હોસ્પિટલના તબીબે સારવાર આપ્યા બાદ આઈ.સી.યુ.માં દાખલ કર્યો હતો. ત્યારબાદ તેમના બાળકની તબિયત એકદમ નોર્મલ થઈ ગઈ હતી. આમ, છતાં કેટલીક બીક બતાવીને બાળકને સતત ચાર દિવસ સુધી આઈ.સી.યુ.માં દાખલ રાખવામાં આવ્યો હતો. વળી, બાળકને માત્ર દિવસના એક જ મિનિટ જોવા મળતો હતો. તે દરમિયાન, બાળક સ્વસ્થ હોવાનું લાગતા તબીબ પાસે રજાની માંગણી કરવામાં આવી હતી ત્યારે ફરજ પરના તબીબે રજા આપી દેવાથી બાળક માનસિક રીતે અસ્વસ્થ થઈ જશે એવી જુદા જુદા પ્રકારની બીક બતાવી હતી. જો કે, પિતાને પોતાનો બાળક એકદમ સ્વસ્થ હોવાનું લાગતા તેમને તબીબ સાથે ઝઘડો કરીને રજા મેળવી હતી.

આ ચાર દિવસના દવાના રૂપિયા ૪૦ હજાર અને અન્ય ચાર્જ મળીને ચાર દિવસના ૬૦ હજાર ભુજની ખાનગી હોસ્પિટલે નવજાત શિશુના પિતા પાસેથી પડાવી લેવાયા હતા. રજા બાદ પિતા પોતાના બાળકને અન્ય એક જુના બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર પાસે લઈ ગયા હતા જયાં ડોક્ટરે તપાસી બાળક સ્વસ્થ હોવાનું કહ્યું હતું. અને માત્ર ૩૦૦ રૂપિયાનો ચાર્જ વસુલ્યો હતો.

ભૂકંપ બાદ હોટલ રેસ્ટોરેન્ટની માફક ફુટી નીકળેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર નિદાનના નામે કોઈ રોકટોટ ન હોય તેમ મનફાવ તેવા ચાર્જ વસુલ કરવામાં આવે છે. ગરીબ- મધ્યમવર્ગના દર્દીઓના પરિવારજનો લૂંટાઈ રહ્યા છે. ત્યારે, સરકારે આવી ખાનગી હોસ્પિટલ ની ફી ઉપર અને દવાના નામે વસુલાતા આડેધડ ખર્ચ સામે અંકુશ મુકવો જોઈએ.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article પહેલીવાર અમદાવાદ, દેશમાં વિચરતા કચ્છના 81 હજાર જેટલા પશુઓને દેશની 20મી ગણતરીમાં સમાવી લેવાશે. એમ્એસટી સર્વેના માધ્યમથી પ્રથમ વખત રાષ્ટ્રીય મહત્વના પશુ જન્મસ્થળ કચ્છના રણના પશુઓને રેકોર્ડ કરવામાં આવશે કે જેનાથી સપ્તાહના અંતર્ગત 20મી પશુજનગણના સંખ્યામાં વધારો થશે.દેશની 20મી ગણતરી 9 સપ્ટેમ્બરથી હાથ ધરવાની છે જે 27 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. આ ગણતરીમાં કચ્છના રણમાં વિચરતા પશુઓની સંખ્યાને યોગ્ય રીતે નોંધવામાં આવશે. આ રીતે પહેલીવાર કચ્છના રણના પશુઓને દેશની પશુજનગણનામાં સમાવી લેવામાં આવશે. વિશ્વની સૌથી મોટી પશુજનગણના કચ્છના રણના વિચરતા પશુઓના ખાકા અને પ્રાણીઓની ગણતરી કરવામાં એમ્એસટી ની પદ્ધતિ અપનાવી જશે. પહેલીવાર અમદાવાદ, દેશમાં વિચરતા કચ્છના 81 હજાર જેટલા પશુઓને દેશની 20મી ગણતરીમાં સમાવી લેવાશે. એમ્એસટી સર્વેના માધ્યમથી પ્રથમ વખત રાષ્ટ્રીય મહત્વના પશુ જન્મસ્થળ કચ્છના રણના પશુઓને રેકોર્ડ કરવામાં આવશે કે જેનાથી સપ્તાહના અંતર્ગત 20મી પશુજનગણના સંખ્યામાં વધારો થશે.દેશની 20મી ગણતરી 9 સપ્ટેમ્બરથી હાથ ધરવાની છે જે 27 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. આ ગણતરીમાં કચ્છના રણમાં વિચરતા પશુઓની સંખ્યાને યોગ્ય રીતે નોંધવામાં આવશે. આ રીતે પહેલીવાર કચ્છના રણના પશુઓને દેશની પશુજનગણનામાં સમાવી લેવામાં આવશે. વિશ્વની સૌથી મોટી પશુજનગણના કચ્છના રણના વિચરતા પશુઓના ખાકા અને પ્રાણીઓની ગણતરી કરવામાં એમ્એસટી ની પદ્ધતિ અપનાવી જશે.
Next Article ગોપાલપુરીમાં રેલ્વે ટ્રેક પર હડફેટે ટરેટીન પરિણીતાનું મોત ગોપાલપુરીમાં રેલ્વે ટ્રેક પર હડફેટે ટરેટીન પરિણીતાનું મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

rewrite this title in gujarati News Style & SEO Focused Only return short title in gujarati without other things just rewrite not add anything else  સાબરમતી સફાઈ અભિયાનના વળતા પાણી:  ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલાં જળકુંભી નીકળી, બે દિવસ પહેલા જ નદીમાં પાણી છોડાયું હતું - Ahmedabad News ો   સાબરમતી સફાઈ અભિયાન: નિદાન થયું પરિણામ, જગન્નાથ યાત્રા પહેલાં નદીમાં આવ્યું પાણી    1. Ahmedabad News: Sabarmati River Gets Water Ahead of Jagannath Yatra   The Sabarmati River in Ahmedabad has been a source of concern due to its polluted state. However, just two days before the Jagannath Yatra, the river has received a much-needed influx of water, improving its condition significantly.  2. Environmental Impact of the Cleaning Drive   The recent cleaning drive, known as the Sabarmati Safai Abhiyan, aimed to improve the river's health by removing pollutants and ensuring a better flow of water. This effort has not only cleaned the river but also brought back aquatic life, including the rare Jalkumbhi bird.  3. Religious Significance and Environmental Consciousness   The timely release of water into the Sabarmati before the Jagannath Yatra highlights the intersection of religious practices and environmental awareness. The clean river now serves as a fitting location for the religious event, emphasizing the importance of preserving natural resources.  4. Public Response and Future Outlook   Residents and environmentalists have welcomed the improvement in the Sabarmati River's condition. They express hopes that similar efforts will continue to ensure that the river remains clean and healthy for future generations.
Gujrat

rewrite this title in gujarati News Style & SEO Focused Only return short title in gujarati without other things just rewrite not add anything else સાબરમતી સફાઈ અભિયાનના વળતા પાણી: ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલાં જળકુંભી નીકળી, બે દિવસ પહેલા જ નદીમાં પાણી છોડાયું હતું – Ahmedabad News ો સાબરમતી સફાઈ અભિયાન: નિદાન થયું પરિણામ, જગન્નાથ યાત્રા પહેલાં નદીમાં આવ્યું પાણી 1. Ahmedabad News: Sabarmati River Gets Water Ahead of Jagannath Yatra The Sabarmati River in Ahmedabad has been a source of concern due to its polluted state. However, just two days before the Jagannath Yatra, the river has received a much-needed influx of water, improving its condition significantly. 2. Environmental Impact of the Cleaning Drive The recent cleaning drive, known as the Sabarmati Safai Abhiyan, aimed to improve the river’s health by removing pollutants and ensuring a better flow of water. This effort has not only cleaned the river but also brought back aquatic life, including the rare Jalkumbhi bird. 3. Religious Significance and Environmental Consciousness The timely release of water into the Sabarmati before the Jagannath Yatra highlights the intersection of religious practices and environmental awareness. The clean river now serves as a fitting location for the religious event, emphasizing the importance of preserving natural resources. 4. Public Response and Future Outlook Residents and environmentalists have welcomed the improvement in the Sabarmati River’s condition. They express hopes that similar efforts will continue to ensure that the river remains clean and healthy for future generations.

અમદાવાદમાં સાબરમતી નદીમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. 15 મેથી 5 જૂન સુધી 20 દિવસમાં 945 મેટ્રિક ટન કચરો નદીમાંથી…

2 Min Read
ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ
Gujrat

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગરે માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ…

3 Min Read
return this rewire in another way of gujarati and only rewrite in gujarati(ગુજરાતી) not in any other language and be creative not use headings or anything  just rewrite news in gujarati and be creative and rewrite only as an news article and in easy gujarati.
markdown
## વડોદરા પાસેની સારોદ ગામે મનાયેલી સાના જતાં ઉડ્ડયન કક્ષાએ સવાર હતા ઇંજિનિયરિંગ વિદ્યાર્થી

વડોદરા, 27 જૂન : ગુજરાતના ન્યુ કપડવંજ એરપોર્ટ પાસેની સારોદ ગામે જંગલના વિસ્તારમાં વિમાનકક્ષાએ નર્સિંગ સાના જતાં વિમાનમાં સવાર હોવાનો ખુલાસો થયો છે. જાણવા મળ્યું છે કે ખૂંખારના અક્રમ પછી સારોદમાં પણ મડદો કરેલી ઓરતને જોવા વડોદરાથી સારોદ ગામે ગયેલો એક ઇંજિનિયરિંગ વિદ્યાર્થી પણ ઉડ્ડયન કક્ષાએ સવાર હતો.

વિમાન જતો હોય તેવી જાણકારી મળતા પોલીસ અને અન્ય ટીમે વિમાનના રસ્તામાં જ રોકીને કપડવંજ એરપોર્ટની પૂછપરછ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે વિમાનમાં કોઈ સવાર હતોજ નહીં અને વિમાન છેવટે સામેની બાજુના દિવાલનો કબજો કરીને ઊડી ગયું. પોલીસે ત્યારબાદ ઉડ્ડયન કક્ષાનું તાલું તોડીને જોયું, એમાં સાના શબ ક્યારેક સવાર હોવાનો ખુલાસો થયો.

વડોદરાથી સારોદ જતી વખતે યુવાન ઉડ્ડયન કક્ષાએ સવાર હતો. પોલીસે વડોદરાની એનએચ-8 આગળની ટ્રાફિક જામમાંથી વિમાન રોકીને પુરુષને હાથ કર્યો હતો. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે અને તપાસ ટીમ આ બાબતોની પૂછપરછ કરી રહી છે.
Gujrat

return this rewire in another way of gujarati and only rewrite in gujarati(ગુજરાતી) not in any other language and be creative not use headings or anything just rewrite news in gujarati and be creative and rewrite only as an news article and in easy gujarati. markdown ## વડોદરા પાસેની સારોદ ગામે મનાયેલી સાના જતાં ઉડ્ડયન કક્ષાએ સવાર હતા ઇંજિનિયરિંગ વિદ્યાર્થી વડોદરા, 27 જૂન : ગુજરાતના ન્યુ કપડવંજ એરપોર્ટ પાસેની સારોદ ગામે જંગલના વિસ્તારમાં વિમાનકક્ષાએ નર્સિંગ સાના જતાં વિમાનમાં સવાર હોવાનો ખુલાસો થયો છે. જાણવા મળ્યું છે કે ખૂંખારના અક્રમ પછી સારોદમાં પણ મડદો કરેલી ઓરતને જોવા વડોદરાથી સારોદ ગામે ગયેલો એક ઇંજિનિયરિંગ વિદ્યાર્થી પણ ઉડ્ડયન કક્ષાએ સવાર હતો. વિમાન જતો હોય તેવી જાણકારી મળતા પોલીસ અને અન્ય ટીમે વિમાનના રસ્તામાં જ રોકીને કપડવંજ એરપોર્ટની પૂછપરછ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે વિમાનમાં કોઈ સવાર હતોજ નહીં અને વિમાન છેવટે સામેની બાજુના દિવાલનો કબજો કરીને ઊડી ગયું. પોલીસે ત્યારબાદ ઉડ્ડયન કક્ષાનું તાલું તોડીને જોયું, એમાં સાના શબ ક્યારેક સવાર હોવાનો ખુલાસો થયો. વડોદરાથી સારોદ જતી વખતે યુવાન ઉડ્ડયન કક્ષાએ સવાર હતો. પોલીસે વડોદરાની એનએચ-8 આગળની ટ્રાફિક જામમાંથી વિમાન રોકીને પુરુષને હાથ કર્યો હતો. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે અને તપાસ ટીમ આ બાબતોની પૂછપરછ કરી રહી છે.

plaintext મૂળ જંબુસરના સારોદના રહેવાસી ઈબ્રાહીમભાઈ મૂળ જંબુસરના સારોદના રહેવાસી છે. તેઓ હાલ વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ રૂમાના પાર્ક સોસાયટીમાં…

1 Min Read
વેકેશન પહેલા જ બ્લડ કેમ્પ યોજ્યો, બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં જાય તે માટે
Gujrat

વેકેશન પહેલા જ બ્લડ કેમ્પ યોજ્યો, બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં જાય તે માટે

: સુરત શહેરમાં વિવિધ રક્તદાન બેંક કામગીરી કરી રહી છે પરંતુ તેમનું સરવૈયું જોવામા આવે તો વેકેશન દરમિયાન આ બ્લડ…

4 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?