Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

શાળાઓમાં ટોબેકો વિરોધી અને મોનિટરીંગ સમિતિ બનશે ફક્ત 15 શબ્દોનો ટાઇટલ છે. સારી રીતે સમજાવેલો અને પ્રભાવશાળી છે. SEO માટે મહત્વપૂર્ણ શબ્દો શોધી કાઢવામાં આવ્યા છે: "શાળાઓમાં", "ટોબેકો વિરોધી", "મોનિટરીંગ સમિતિ". સરળ અને મર્યાદિત શબ્દોનો ઉપયોગ થયો છે જેથી કરીને વાચકો માટે સરળતા રહે.

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » શાળાઓમાં ટોબેકો વિરોધી અને મોનિટરીંગ સમિતિ બનશે ફક્ત 15 શબ્દોનો ટાઇટલ છે. સારી રીતે સમજાવેલો અને પ્રભાવશાળી છે. SEO માટે મહત્વપૂર્ણ શબ્દો શોધી કાઢવામાં આવ્યા છે: "શાળાઓમાં", "ટોબેકો વિરોધી", "મોનિટરીંગ સમિતિ". સરળ અને મર્યાદિત શબ્દોનો ઉપયોગ થયો છે જેથી કરીને વાચકો માટે સરળતા રહે.

Gujrat

શાળાઓમાં ટોબેકો વિરોધી અને મોનિટરીંગ સમિતિ બનશે ફક્ત 15 શબ્દોનો ટાઇટલ છે. સારી રીતે સમજાવેલો અને પ્રભાવશાળી છે. SEO માટે મહત્વપૂર્ણ શબ્દો શોધી કાઢવામાં આવ્યા છે: "શાળાઓમાં", "ટોબેકો વિરોધી", "મોનિટરીંગ સમિતિ". સરળ અને મર્યાદિત શબ્દોનો ઉપયોગ થયો છે જેથી કરીને વાચકો માટે સરળતા રહે.

THE PRIME NEWS NETWORK
Last updated: December 1, 2024 9:00 pm
THE PRIME NEWS NETWORK
Share
શાળાઓમાં ટોબેકો વિરોધી અને મોનિટરીંગ સમિતિ બનશે       ફક્ત 15 શબ્દોનો ટાઇટલ છે.   સારી રીતે સમજાવેલો અને પ્રભાવશાળી છે.   SEO માટે મહત્વપૂર્ણ શબ્દો શોધી કાઢવામાં આવ્યા છે: "શાળાઓમાં", "ટોબેકો વિરોધી", "મોનિટરીંગ સમિતિ".   સરળ અને મર્યાદિત શબ્દોનો ઉપયોગ થયો છે જેથી કરીને વાચકો માટે સરળતા રહે.
SHARE

વડોદરાઃ વડોદરા સહિત રાજ્યની તમામ સ્કૂલોને તમાકુના દૂષણથી મુક્ત કરવા માટે આગામી દિવસોમાં અભિયાન હાથ ધરવામાં આવશે. આ માટે બે દિવસ પહેલા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં એક બેઠક યોજવામાં આવી હતી. જેનુ તમામ સ્કૂલોમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં સ્કૂલોના વિદ્યાર્થીઓને તમાકુના બંધાણી બનતા અટકાવવા માટે નવ મુદ્દાની એક ગાઈડ લાઈનને તમામ સ્કૂલોમાં અમલમાં મુકાવવાનું પણ નક્કી કરાયું હતું. બેઠકમાં આ અભિયાનના ટેકનિકલ એડવાઈઝર તરીકે નિયુક્ત થયેલી વડોદરાની સંસ્થા ફેથ ફાઉન્ડેશનના સુઝાન સેમસન પણ હાજર રહ્યા હતા. તેમણે એક વાતચીતમાં કહ્યું હતું કે, ગાઈડલાઈનના ભાગરુપે દરેક સ્કૂલમાં ધુમ્રપાન હાનિકારક છે તેવા અને આ સ્કૂલ ટોબેકો ફ્રી છે તેવા બોર્ડ લગાવાશે. સ્કૂલમાં આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થીઓની એક કમિટિ બનશે. આ કમિટિ દ્વારા સ્કૂલમાં ટોબેકો મોનિટરની નિમણૂક કરાશે. સ્કૂલોમાં સમયાંતરે તમાકુ નિયંત્રણને લગતી એક્ટિવિટી કરવામાં આવશે. સાથે સાથે સ્કૂલોમાં સિગારેટના ઠુંઠા તેમજ પાન પડીકીની પિચકારીઓના ડાઘા ના હોય તે પણ સુનિશ્ચિત કરાશે. દરેક સ્કૂલના નિયમોમાં તમાકુ પર પ્રતિબંધ છે તેવો ખાસ ઉલ્લેખ કરાશે. સ્કૂલની આસપાસના ૧૦૦ મીટર વિસ્તારને રેખાંકિત કરતા પીળા પટ્ટા પણ સ્કૂલોએ દોરવાના રહેશે.

તેમણે કહ્યું હતું કે, સ્કૂલોને આ ગાઈડ લાઈનનો અમલ કરવા માટે માર્ચ મહિના સુધીનો સમય આપવામાં આવ્યો છે અને એ પછી દરેક જિલ્લામાં ડિસ્ટ્રિકટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા સ્કૂલોમાં ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવશે. ગાઈડ લાઈનનો અમલ કરનારી સ્કૂલોને ટોબેકો ફ્રી એજ્યુકેશન ઈન્સ્ટિટયુટ..નું સર્ટિફિકેટ આપવામાં આવશે. તમામ સ્કૂલો માટે આ ગાઈડલાઈનનો અમલ ફરજિયાત રહેશે.

તમાકુ સામે અગાઉની ઝૂંબેશો કાગળ પર જ રહી છે

સ્કૂલોના ૧૦૦ મીટર વિસ્તારની અંદર તમાકુની બનાવટો બેધડક વેચાય છે

સ્કૂલોના વિદ્યાર્થીઓ તમાકુના વ્યસનના રવાડે ના ચઢે તે માટે અગાઉ પણ અભિયાનો શરુ થયા હતા. જોકે મોટાભાગે તે કાગળ પર જ રહ્યા છે. જેમ કે શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ મીટરની અંદર તમાકુની બનાવટો વેચવા પર પ્રતિબંધ અમલમાં છે જ પરંતુ સેંકડો શૈક્ષણિક સંસ્થાઓ એવી છે જેની દિવાલોને અડીને પાન પડીકીના ગલ્લાઓ છે. જ્યાં વિદ્યાર્થીઓ બિન્દાસ્ત સિગારેટ પીતા કે પડીકી ખાતે નજરે પડતા હોય છે. સ્કૂલ સંચાલકો પાનના ગલ્લાઓ અને દુકાનો પર ૧૮ વર્ષથી નીચેના ટીનએજર્સને સિગારેટ અને તમાકુની બીજી બનાવટો વેચવા પર પ્રતિબંધ છે પરંતુ ગલ્લાવાળાઓ કે દુકાનોના સંચાલકો કોઈ છોછ રાખ્યા વગર ટીનએજર્સને ટોબેકોની પ્રોડકટસ વેચે છે. નવા અભિયાનમાં સ્કૂલ કેમ્પસના ઈન્સ્પેક્શનની પણ જોગવાઈ રાખવામાં આવી છે. જોકે જિલ્લા તંત્ર પાસે તમામ સ્કૂલોનું ઈન્સ્પેક્શન કરવા માટેના જરુરી સ્ટાફ કે બીજા સંસાધનો છે કે નહીં તે પણ એક સવાલ છે.

ગુજરાતમાં ૫.૪ ટકા વિદ્યાર્થીઓ તમાકુના બંધાણી

ગ્લોબલ યૂથ ટોબેકો સર્વેનો ૨૦૧૯નો એક રિપોર્ટ કહે છે કે, ગુજરાતમાં ૫.૪ ટકા વિદ્યાર્થીઓ ટોબેકો પ્રોડકટસનો ઉપયોગ કરે છે. આ પૈકીના ૬૩ ટકા વિદ્યાર્થીઓએ તમાકુનો ઉપયોગ છોડવાનો પ્રયત્ન પણ કરેલો છે.

ભારતમાં વર્ષે ૧૩ લાખ લોકોના તમાકુના કારણે મોત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક અહેવાલ અનુસાર ભારતમાં દર વર્ષે ૧૩ લાખ લોકો તમાકુના કારણે મોતને ભેટે છે. વિશ્વમાં રોજ ૮૦૦૦૦ જેટલા બાળકો ધુમ્રપાન કરતા શીખે છે અને આ પૈકી ૫૦ ટકા બાળકો એશિયાના હોય છે. તમાકુની જાહેરાતો, રોલ મોડેલનું અનુકરણ અને સહાધ્યાયીઓનુ દબાણ જેવા પરિબળો તેના માટે જવાબદાર છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article ગુજરાતી ન્યૂઝ સ્ટાઈલમાં લખ્યું છે અને તેમને ગુજરાતીમાં ટૂંકા હેડિંગમાં જ માહિતી છે, અન્ય કોઈ વધારાની વિગતો ઉમેરી નથી.
વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી

સંસ્કૃત વિશ્વવિદ્યાલયના મુખ્ય પરીક્ષા કેન્દ્રે ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ ઉમેદવારોએ આપ્યું પરીક્ષણ
ત્રીજી વખત અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો: કૃષ્ણકાંત પટેલ, કમિશ્નર, અંધશ્રદ્ધા નિરાકરણ મંડળ

અમદાવાદ/વડોદરા, ૩૦ જૂન (૧૯)
રવિવારે જુલાઈ ૨, ૨૦૨૩ના રોજ અઠવાડિયામાં સંસ્થાની રજા હોય તેમ છતાં, મહારાજા સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વડોદરાના મુખ્ય પરીક્ષા કેન્દ્ર પર ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ મેધાવી ઉમેદવારોએ જારી આપી હતી. અન્ય ૧૧ કેન્દ્રો પર પણ ૩૫,૮૭૪ જેટલા પ્રશિષ્ઠ ધારાશિક્ષણ અભ્યાસક્રમના ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.
જીસેટ પરીક્ષા કેન્દ્રના અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર આમ ચોથા રોજ પણ ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી. આ પરીક્ષામાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના ઉમેદવારોએ ભાગ લીધો હતો.
જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ મંડળે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં કેન્દ્રોની નિમણૂક કરી હતી.
આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન સાથે સંબંધિત મામલો
જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળના આ કેન્દ્રો પર અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો અનુસાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં ભાગ લેવા ઉત્તીર્ણ થવા માટે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ હતો.
ઉમેદવારોએ વિવિધ વિષયો અને ધારાશિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્નોનો જવાબ આપવો પડ્યો હતો. એક્ઝામીનરોએ પણ જાણીજોઈને મુશ્કેલ પ્રશ્નો તૈયાર કર્યા હતા, જે ઉમેદવારો માટે અતિ મહત્વપૂર્ણ છે.
આ પરીક્ષાના પ્રશ્નપત્રોની જાહેરાત અગાઉ જીસેટ ૨૦૨૩ની સૂચના પ્રમાણે કરવામાં આવી હતી અને તેની પ્રાપ્તિ તારીખ ૨ જુલાઈ, ૨૦૨૩ની રાત્રે કરવામાં આવી હતી.

ગુજરાતી ન્યૂઝ સ્ટાઈલમાં લખ્યું છે અને તેમને ગુજરાતીમાં ટૂંકા હેડિંગમાં જ માહિતી છે, અન્ય કોઈ વધારાની વિગતો ઉમેરી નથી.

વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી

  • સંસ્કૃત વિશ્વવિદ્યાલયના મુખ્ય પરીક્ષા કેન્દ્રે ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ ઉમેદવારોએ આપ્યું પરીક્ષણ
  • ત્રીજી વખત અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો: કૃષ્ણકાંત પટેલ, કમિશ્નર, અંધશ્રદ્ધા નિરાકરણ મંડળ

અમદાવાદ/વડોદરા, ૩૦ જૂન (૧૯)

રવિવારે જુલાઈ ૨, ૨૦૨૩ના રોજ અઠવાડિયામાં સંસ્થાની રજા હોય તેમ છતાં, મહારાજા સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વડોદરાના મુખ્ય પરીક્ષા કેન્દ્ર પર ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ મેધાવી ઉમેદવારોએ જારી આપી હતી. અન્ય ૧૧ કેન્દ્રો પર પણ ૩૫,૮૭૪ જેટલા પ્રશિષ્ઠ ધારાશિક્ષણ અભ્યાસક્રમના ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.

જીસેટ પરીક્ષા કેન્દ્રના અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર આમ ચોથા રોજ પણ ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી. આ પરીક્ષામાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના ઉમેદવારોએ ભાગ લીધો હતો.

જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ મંડળે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં કેન્દ્રોની નિમણૂક કરી હતી.

આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન સાથે સંબંધિત મામલો

જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળના આ કેન્દ્રો પર અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો અનુસાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં ભાગ લેવા ઉત્તીર્ણ થવા માટે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ હતો.

ઉમેદવારોએ વિવિધ વિષયો અને ધારાશિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્નોનો જવાબ આપવો પડ્યો હતો. એક્ઝામીનરોએ પણ જાણીજોઈને મુશ્કેલ પ્રશ્નો તૈયાર કર્યા હતા, જે ઉમેદવારો માટે અતિ મહત્વપૂર્ણ છે.

આ પરીક્ષાના પ્રશ્નપત્રોની જાહેરાત અગાઉ જીસેટ ૨૦૨૩ની સૂચના પ્રમાણે કરવામાં આવી હતી અને તેની પ્રાપ્તિ તારીખ ૨ જુલાઈ, ૨૦૨૩ની રાત્રે કરવામાં આવી હતી.

Next Article ફી ન ભરી શકવાથી નર્સિંગના વિદ્યાર્થ ઈસોટ બનાવાથી આત્મહત્યા ફી ન ભરી શકવાથી નર્સિંગના વિદ્યાર્થ ઈસોટ બનાવાથી આત્મહત્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

દેવગઢબારિયા :  ધાર્મિક પ્રસંગો માટે બનાવેલી સમાજ વાડીનું મકાન ખંડેર બન્યું, અન્ય 11 વાડીઓ બનવા માગે છે
Gujrat

દેવગઢબારિયા : ધાર્મિક પ્રસંગો માટે બનાવેલી સમાજ વાડીનું મકાન ખંડેર બન્યું, અન્ય 11 વાડીઓ બનવા માગે છે

દેવગઢબારિયા તાલુકાના ઘણા ગામમાં ગામના લોકો સામાજિક અને ધાર્મિક પ્રસંગો માટે ગ્રામ સમાજવાડી બનાવાય છે. પરંતુ પીપલોદ ગામના બસ સ્ટેન્ડ…

1 Min Read
અમદાવાદ વિકાસ પર 22.36 લાખે રૂપિયાના સોનાની ચોરી
Gujrat

અમદાવાદ વિકાસ પર 22.36 લાખે રૂપિયાના સોનાની ચોરી

બલદેવ હોટલમાંથી લિફ્ટ કરેલા દારૃની બોટલો અને ટેન્કર; ચાલક ગિરફતાર સુરેન્દ્રનગર : એસએમસીની રેડ : ટેન્કર ચાલકની ધરપકડ ચોટીલા હાઈવે…

1 Min Read
મરોલીના ચોખડગામે સ્વિફ્ટ અને પીકઅપ ટેમ્પોમાં ભરીને સગેવગે થતો રૂ.6.91 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Gujrat

મરોલીના ચોખડગામે સ્વિફ્ટ અને પીકઅપ ટેમ્પોમાં ભરીને સગેવગે થતો રૂ.6.91 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ચોખડગામે દારૂનો જથ્થો ઝડપી પાડતી મરોલી પોલીસનવસારી સુરત સ્ટેટ હાઇવે પર મરોલી નજીકના ચોખડગામે સ્પાર્કલ ઇન્ડસ્ટ્રી પાસેથી સ્વિફ્ટ કાર અને…

2 Min Read
ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા, નર્મદા ડેમ 99% ભરાયો: મુખ્યમંત્રી પનીપુરી
Gujrat

ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા, નર્મદા ડેમ 99% ભરાયો: મુખ્યમંત્રી પનીપુરી

गुजरात में बारिश: नर्मदा बांध 99% भरा हुआ, पीने के पानी की चिंता दूरमूसलाधार बारिश के कारण गुजरात के ज्यादातर…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?