Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: राजकोट (भालू प्रहरी) : नागझाम्पा चोरी के प्रकरण में साझीदार और ठग चंद्रकांत पांचाल को क्राइम ब्रांच ने रंगे हाथों गिरफ्तार किया है. इसके साथ ही बीस लाख रुपए की चूना पत्थर की ठगी का खुलासा हो गया है.
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » राजकोट (भालू प्रहरी) : नागझाम्पा चोरी के प्रकरण में साझीदार और ठग चंद्रकांत पांचाल को क्राइम ब्रांच ने रंगे हाथों गिरफ्तार किया है. इसके साथ ही बीस लाख रुपए की चूना पत्थर की ठगी का खुलासा हो गया है.

Gujrat

राजकोट (भालू प्रहरी) : नागझाम्पा चोरी के प्रकरण में साझीदार और ठग चंद्रकांत पांचाल को क्राइम ब्रांच ने रंगे हाथों गिरफ्तार किया है. इसके साथ ही बीस लाख रुपए की चूना पत्थर की ठगी का खुलासा हो गया है.

THE PRIME NEWS NETWORK
Last updated: December 1, 2024 9:00 pm
THE PRIME NEWS NETWORK
Share
राजकोट (भालू प्रहरी) : नागझाम्पा चोरी के प्रकरण में साझीदार और ठग चंद्रकांत पांचाल को क्राइम ब्रांच ने रंगे हाथों गिरफ्तार किया है. इसके साथ ही बीस लाख रुपए की चूना पत्थर की ठगी का खुलासा हो गया है.
SHARE

વડોદરા, તા.1 વડોદરા નજીક આવેલા આલમગીર ગામ ખાતેની ખાનગી કંપનીના ભાગીદાર સાથે રૃા.૪૩.૨૧ લાખની છેતરપિંડી કરી છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી ફરાર થઇ ગયેલો ભેજાબાજ મથુરા પાસેના ગોવર્ધનમાં એક વૈષ્ણવ ધર્મશાળામાં તેની પત્ની સાથે મળતાં જિલ્લા પોલીસે તેની ધરપકડ કરી હતી.

શહેરના માંજલપુર વિસ્તારમાં દરબારચોકડી પાસે વ્રજવિહાર સોસાયટીમાં રહેતા હરિશ દુર્લભદાસ ઠગરાણાએ પિયુષ પુનમચંદ શાહ (રહે.વાઘેશ્વરી સોસાયટી, વાઘોડિયારોડ) અને તેના ભાણા ધૈર્ય શાહ (રહે.વાઘોડિયારોડ) સામે વરણામા પોલીસ સ્ટેશનમાં તા.૨૧ ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે હું બરાનપુરામાં શ્રીજી એલ્યુમિનિયમ નામથી ધંધો કરું છું તેમજ પિયુષ સાથે ધંધાકિય મિત્રતા થતાં તેના કહેવાથી આલમગીર ખાતે  આર્કી એકસ્ટ્રુઝન પ્રા.લી. નામની કંપની શરૃ કરી હતી. કંપનીનું સંચાલન તે સંભાળતો હતો પરંતુ તે ધંધાના વિસ્તરણ માટે વારંવાર રકમની માંગણી કરતા જાણ થઇ હતી કે પિયુષ શાહે પોતાની કંપની વ્રજાનંદ એલ્યુમિનિયમનો ધંધો વિસ્તાર્યો હતો અને અમારી ભાગીદાર કંપનીને ખોટમાં ધકેલી હતી.

ઉપરોક્ત વિગતોની ફરિયાદ બાદ પિયુષ શાહ ફરાર થઇ ગયો હતો. આ અંગેની તપાસ દરમિયાન જિલ્લા એલસીબીને માહિતી મળી હતી કે લાખો રૃપિયાની છેતરપિંડી કરનાર ભેજાબાજ પિયુષ શાહ મથુરા તેમજ તેની આસપાસ કોઇ ધર્મશાળામાં રોકાયો છે. આ માહિતીના આધારે જિલ્લા એલસીબીના પીઆઇ કૃણાલ પટેલના માર્ગદર્શન  હેઠ પીએસઆઇ આર.બી. બનાર અને સ્ટાફની એક ટીમ મથુરા પહોંચી ગઇ હતી અને ભેજાબાજ પિયુષ શાહને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી હતી.

દરમિયાન ગોવર્ધન ખાતે એક વૈષ્ણવ ધર્મશાળાની રૃમમાંથી તે તેની પત્ની સાથે મળ્યો હતો. એલસીબીની ટીમને જોતાં જ પિયુષ શાહ સરંડર થઇ ગયો હતો. પોલીસની ટીમ તેને વડોદરા લઇ આવી હતી અને વરણામાના ગુનામાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચેક રિટર્નના ૧૯ કેસ ઃ ૧૧માં સજા

વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં રહેતા ભેજાબાજે અનેક લોકો સાથે ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું છે. તેની સામે ચેક રિટર્ન થયાના વડોદરામાં ૧૮ તેમજ આણંદ જિલ્લામાં એક કેસ મળી કુલ ૧૯ કેસો કોર્ટમાં દાખલ થયા હતાં. આ કેસો પૈકી ૧૧ કેસોમાં તેને સજા પણ થઇ છે તેમજ વોરંટ પણ નીકળ્યું છે. જો કે તેને જેલમાં જવું ના પડે તે માટે સતત ભાગતો હતો.

મથુરા, ગોવર્ધનમાં ૬૦ ધર્મશાળાઓ ચેક કરી

વડોદરાના વેપારી સાથે લાખો રૃપિયાની ઠગાઇ કરનાર ભેજાબાજ પિયુષ શાહને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસની એલસીબી દ્વારા ઘણા સમયથી પ્રયત્નો હાથ ધરાયા હતાં. દરમિયાન તે મથુરા તેમજ તેની આસપાસ ધર્મશાળામાં રહેતો હોવાની માહિતી મળી હતી. જિલ્લા પોલીસની એક ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને મથુરા તેમજ ગોવર્ધન ખાતે ૬૦ જેટલી ધર્મશાળાઓ ચેક કરી ત્યાર પછી એક વૈષ્ણવ ધર્મશાળામાં તે મળ્યો હતો.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article ગુજરાતી ન્યૂઝ સ્ટાઈલમાં લખ્યું છે અને તેમને ગુજરાતીમાં ટૂંકા હેડિંગમાં જ માહિતી છે, અન્ય કોઈ વધારાની વિગતો ઉમેરી નથી.
વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી

સંસ્કૃત વિશ્વવિદ્યાલયના મુખ્ય પરીક્ષા કેન્દ્રે ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ ઉમેદવારોએ આપ્યું પરીક્ષણ
ત્રીજી વખત અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો: કૃષ્ણકાંત પટેલ, કમિશ્નર, અંધશ્રદ્ધા નિરાકરણ મંડળ

અમદાવાદ/વડોદરા, ૩૦ જૂન (૧૯)
રવિવારે જુલાઈ ૨, ૨૦૨૩ના રોજ અઠવાડિયામાં સંસ્થાની રજા હોય તેમ છતાં, મહારાજા સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વડોદરાના મુખ્ય પરીક્ષા કેન્દ્ર પર ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ મેધાવી ઉમેદવારોએ જારી આપી હતી. અન્ય ૧૧ કેન્દ્રો પર પણ ૩૫,૮૭૪ જેટલા પ્રશિષ્ઠ ધારાશિક્ષણ અભ્યાસક્રમના ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.
જીસેટ પરીક્ષા કેન્દ્રના અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર આમ ચોથા રોજ પણ ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી. આ પરીક્ષામાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના ઉમેદવારોએ ભાગ લીધો હતો.
જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ મંડળે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં કેન્દ્રોની નિમણૂક કરી હતી.
આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન સાથે સંબંધિત મામલો
જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળના આ કેન્દ્રો પર અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો અનુસાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં ભાગ લેવા ઉત્તીર્ણ થવા માટે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ હતો.
ઉમેદવારોએ વિવિધ વિષયો અને ધારાશિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્નોનો જવાબ આપવો પડ્યો હતો. એક્ઝામીનરોએ પણ જાણીજોઈને મુશ્કેલ પ્રશ્નો તૈયાર કર્યા હતા, જે ઉમેદવારો માટે અતિ મહત્વપૂર્ણ છે.
આ પરીક્ષાના પ્રશ્નપત્રોની જાહેરાત અગાઉ જીસેટ ૨૦૨૩ની સૂચના પ્રમાણે કરવામાં આવી હતી અને તેની પ્રાપ્તિ તારીખ ૨ જુલાઈ, ૨૦૨૩ની રાત્રે કરવામાં આવી હતી.

ગુજરાતી ન્યૂઝ સ્ટાઈલમાં લખ્યું છે અને તેમને ગુજરાતીમાં ટૂંકા હેડિંગમાં જ માહિતી છે, અન્ય કોઈ વધારાની વિગતો ઉમેરી નથી.

વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી

  • સંસ્કૃત વિશ્વવિદ્યાલયના મુખ્ય પરીક્ષા કેન્દ્રે ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ ઉમેદવારોએ આપ્યું પરીક્ષણ
  • ત્રીજી વખત અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો: કૃષ્ણકાંત પટેલ, કમિશ્નર, અંધશ્રદ્ધા નિરાકરણ મંડળ

અમદાવાદ/વડોદરા, ૩૦ જૂન (૧૯)

રવિવારે જુલાઈ ૨, ૨૦૨૩ના રોજ અઠવાડિયામાં સંસ્થાની રજા હોય તેમ છતાં, મહારાજા સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વડોદરાના મુખ્ય પરીક્ષા કેન્દ્ર પર ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ મેધાવી ઉમેદવારોએ જારી આપી હતી. અન્ય ૧૧ કેન્દ્રો પર પણ ૩૫,૮૭૪ જેટલા પ્રશિષ્ઠ ધારાશિક્ષણ અભ્યાસક્રમના ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.

જીસેટ પરીક્ષા કેન્દ્રના અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર આમ ચોથા રોજ પણ ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી. આ પરીક્ષામાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના ઉમેદવારોએ ભાગ લીધો હતો.

જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ મંડળે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં કેન્દ્રોની નિમણૂક કરી હતી.

આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન સાથે સંબંધિત મામલો

જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળના આ કેન્દ્રો પર અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો અનુસાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં ભાગ લેવા ઉત્તીર્ણ થવા માટે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ હતો.

ઉમેદવારોએ વિવિધ વિષયો અને ધારાશિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્નોનો જવાબ આપવો પડ્યો હતો. એક્ઝામીનરોએ પણ જાણીજોઈને મુશ્કેલ પ્રશ્નો તૈયાર કર્યા હતા, જે ઉમેદવારો માટે અતિ મહત્વપૂર્ણ છે.

આ પરીક્ષાના પ્રશ્નપત્રોની જાહેરાત અગાઉ જીસેટ ૨૦૨૩ની સૂચના પ્રમાણે કરવામાં આવી હતી અને તેની પ્રાપ્તિ તારીખ ૨ જુલાઈ, ૨૦૨૩ની રાત્રે કરવામાં આવી હતી.

Next Article ફી ન ભરી શકવાથી નર્સિંગના વિદ્યાર્થ ઈસોટ બનાવાથી આત્મહત્યા ફી ન ભરી શકવાથી નર્સિંગના વિદ્યાર્થ ઈસોટ બનાવાથી આત્મહત્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

વિસાવદર પેટાચૂંટણી: AAPના ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવી, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ક્યાં?
Gujrat

વિસાવદર પેટાચૂંટણી: AAPના ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવી, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ક્યાં?

વિસાવદર પેટાચૂંટણી 2025: ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ક્યાં છે? ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી…

2 Min Read
શ્વાનહુમલાને કારણે અમદાવાદમાં 4 મહિનાની બાળકી મૃત્યુ
Gujrat

શ્વાનહુમલાને કારણે અમદાવાદમાં 4 મહિનાની બાળકી મૃત્યુ

અમદાવાદ: હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસીડેન્સીમાં રાત્રે એક પાલતુ કૂતરાએ 4 મહિનાની છોકરી પર અચાનક હુમલો કર્યો. આ હુમલામાં 4…

1 Min Read
ગુજરાતી ભાષામાં શીર્ષક ફરીથી લખવા માટે, એલએસઆઇ ધોરણો અનુસાર, આપેલ શીર્ષકમાં ફેરફાર કરવામાં આવ્યો છે:  "સાળંગપુર હનુમાનજી મંદિરે સુવર્ણ શણગાર ઉજવ્યો, 151 કિલોગ્રામ સુખડી અને જરદોશી ધરાવી"
Gujrat

ગુજરાતી ભાષામાં શીર્ષક ફરીથી લખવા માટે, એલએસઆઇ ધોરણો અનુસાર, આપેલ શીર્ષકમાં ફેરફાર કરવામાં આવ્યો છે: “સાળંગપુર હનુમાનજી મંદિરે સુવર્ણ શણગાર ઉજવ્યો, 151 કિલોગ્રામ સુખડી અને જરદોશી ધરાવી”

સાળંગપુરધામ હનુમાન મંદિરમાં વિશેષ શણગાર અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો સાળંગપુરધામમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાન જી મંદિરમાં આજે ખાસ શણગાર કરવામાં…

1 Min Read
ગુજરાતી ન્યૂઝ સ્ટાઈલમાં લખ્યું છે અને તેમને ગુજરાતીમાં ટૂંકા હેડિંગમાં જ માહિતી છે, અન્ય કોઈ વધારાની વિગતો ઉમેરી નથી.
વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી

સંસ્કૃત વિશ્વવિદ્યાલયના મુખ્ય પરીક્ષા કેન્દ્રે ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ ઉમેદવારોએ આપ્યું પરીક્ષણ
ત્રીજી વખત અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો: કૃષ્ણકાંત પટેલ, કમિશ્નર, અંધશ્રદ્ધા નિરાકરણ મંડળ

અમદાવાદ/વડોદરા, ૩૦ જૂન (૧૯)
રવિવારે જુલાઈ ૨, ૨૦૨૩ના રોજ અઠવાડિયામાં સંસ્થાની રજા હોય તેમ છતાં, મહારાજા સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વડોદરાના મુખ્ય પરીક્ષા કેન્દ્ર પર ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ મેધાવી ઉમેદવારોએ જારી આપી હતી. અન્ય ૧૧ કેન્દ્રો પર પણ ૩૫,૮૭૪ જેટલા પ્રશિષ્ઠ ધારાશિક્ષણ અભ્યાસક્રમના ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.
જીસેટ પરીક્ષા કેન્દ્રના અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર આમ ચોથા રોજ પણ ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી. આ પરીક્ષામાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના ઉમેદવારોએ ભાગ લીધો હતો.
જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ મંડળે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં કેન્દ્રોની નિમણૂક કરી હતી.
આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન સાથે સંબંધિત મામલો
જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળના આ કેન્દ્રો પર અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો અનુસાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં ભાગ લેવા ઉત્તીર્ણ થવા માટે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ હતો.
ઉમેદવારોએ વિવિધ વિષયો અને ધારાશિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્નોનો જવાબ આપવો પડ્યો હતો. એક્ઝામીનરોએ પણ જાણીજોઈને મુશ્કેલ પ્રશ્નો તૈયાર કર્યા હતા, જે ઉમેદવારો માટે અતિ મહત્વપૂર્ણ છે.
આ પરીક્ષાના પ્રશ્નપત્રોની જાહેરાત અગાઉ જીસેટ ૨૦૨૩ની સૂચના પ્રમાણે કરવામાં આવી હતી અને તેની પ્રાપ્તિ તારીખ ૨ જુલાઈ, ૨૦૨૩ની રાત્રે કરવામાં આવી હતી.
Gujrat

ગુજરાતી ન્યૂઝ સ્ટાઈલમાં લખ્યું છે અને તેમને ગુજરાતીમાં ટૂંકા હેડિંગમાં જ માહિતી છે, અન્ય કોઈ વધારાની વિગતો ઉમેરી નથી.

વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી

  • સંસ્કૃત વિશ્વવિદ્યાલયના મુખ્ય પરીક્ષા કેન્દ્રે ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ ઉમેદવારોએ આપ્યું પરીક્ષણ
  • ત્રીજી વખત અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો: કૃષ્ણકાંત પટેલ, કમિશ્નર, અંધશ્રદ્ધા નિરાકરણ મંડળ

અમદાવાદ/વડોદરા, ૩૦ જૂન (૧૯)

રવિવારે જુલાઈ ૨, ૨૦૨૩ના રોજ અઠવાડિયામાં સંસ્થાની રજા હોય તેમ છતાં, મહારાજા સંસ્કૃત વિશ્વવિદ્યાલયના વડોદરાના મુખ્ય પરીક્ષા કેન્દ્ર પર ૩,૧૨૯ અને સામાયિક કેન્દ્રે ૧,૯૫૦ મેધાવી ઉમેદવારોએ જારી આપી હતી. અન્ય ૧૧ કેન્દ્રો પર પણ ૩૫,૮૭૪ જેટલા પ્રશિષ્ઠ ધારાશિક્ષણ અભ્યાસક્રમના ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.

જીસેટ પરીક્ષા કેન્દ્રના અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં વડોદરા સહિત ૧૧ કેન્દ્રો પર આમ ચોથા રોજ પણ ૩૫,૮૭૪ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી. આ પરીક્ષામાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના ઉમેદવારોએ ભાગ લીધો હતો.

જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ મંડળે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં કેન્દ્રોની નિમણૂક કરી હતી.

આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન સાથે સંબંધિત મામલો

જીસેટ પરીક્ષા મોક્ષદાયી મંડળના આ કેન્દ્રો પર અંધશ્રદ્ધા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રચાર માટે આરેસ્ટ એન્ટી સુપરસ્ટિશન એક્ટ કાયદો અનુસાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં ભાગ લેવા ઉત્તીર્ણ થવા માટે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ હતો.

ઉમેદવારોએ વિવિધ વિષયો અને ધારાશિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્નોનો જવાબ આપવો પડ્યો હતો. એક્ઝામીનરોએ પણ જાણીજોઈને મુશ્કેલ પ્રશ્નો તૈયાર કર્યા હતા, જે ઉમેદવારો માટે અતિ મહત્વપૂર્ણ છે.

આ પરીક્ષાના પ્રશ્નપત્રોની જાહેરાત અગાઉ જીસેટ ૨૦૨૩ની સૂચના પ્રમાણે કરવામાં આવી હતી અને તેની પ્રાપ્તિ તારીખ ૨ જુલાઈ, ૨૦૨૩ની રાત્રે કરવામાં આવી હતી.

ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) પરીક્ષા વડોદરા અને રાજ્યના 11 કેન્દ્રો પર આજે સફળતાથી થઇ ગઇ છે. કુલ 41,722 રજિસ્ટ્રેશનમાંથી…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?