Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: વન્ડલિઝમના કારણે આવો ઝગડો થયો: ગંભીર
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » વન્ડલિઝમના કારણે આવો ઝગડો થયો: ગંભીર

Sports

વન્ડલિઝમના કારણે આવો ઝગડો થયો: ગંભીર

THE PRIME NEWS NETWORK
Last updated: June 5, 2025 3:34 pm
THE PRIME NEWS NETWORK
Share
વન્ડલિઝમના કારણે આવો ઝગડો થયો: ગંભીર
SHARE

IPL 2025 ની સમાપિત બાદ ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝ માટે તૈયાર, ગૌતમ ગંભીર અને નવા કેપ્ટન શુભમન ગિલે શું કહ્યું?

IPL 2025: આઈપીએલ 2025 સમાપિત થયું છે અને હવે ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડમાં શરૂ થનારી 5 મેચોની ટેસ્ટ સીરિઝ માટે તૈયાર છે. કેટલાક ખેલાડી પહેલાથી જ ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે જ્યારે અન્ય ટૂંક સમયમાં ત્યાં પહોંચશે. આ પ્રવાસની તમામ માહિતી શેર કરવા માટે ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોચ ગૌતમ ગંભીર પણ તેમની સાથે હાજર હતા.

બેંગલુરૂ દુર્ઘટના પર ગૌતમ ગંભીરનું નિવેદન

બેંગલુરૂ દુર્ઘટના પર કોચ ગંભીરને પૂછવામાં આવ્યું કે તમે આ દુર્ઘટનાના જવાબદારને કઈ રીતે માનો છો? ગંભીરે કહ્યું કે, હું કોઈને જવાબદાર નક્કી કરવા વાળો નથી. પરંતુ જ્યારે હું ખેલાડી હતો ત્યારે પણ હું આવા રોડ શો પર ભરોસો નહોતો કરતો. કોચ તરીકે પણ હું તેના પક્ષમાં નથી. લોકોનું જીવન સૌથી જરૂરી છે. જો તમે ભીડ પર કંટ્રોલ ન કરી શકો તો પછી આવા રોડ શોની કોઈ જરૂર નથી.

'જો ટોળા પર કંટ્રોલ ન કરી શકો તો આવા જશ્નની જરૂર નથી', બેંગલુરૂ દુર્ઘટના પર ગૌતમ ગંભીરનું નિવેદન 2 - image

હંમેશાથી માનું છું કે રોડ શો ન થવા જોઈએ. મારું દિલ તે પરિવારો માટે દુઃખી છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવી દીધા. જ્યારે 2007માં અમે જીત્યા હતા, ત્યારે પણ મારું એવું જ માનવું હતું. આવા આયોજનો બંધ દરવાજાની અંદર અથવા સ્ટેડિયમમાં થવા જોઈએ. ત્યાં જે કંઈ થયું તે ખૂબ જ દુઃખદ છે. આપણે એક ખેલાડી, ફ્રેન્ચાઈઝી અને ફેન તરીકે વધુ જવાબદાર હોવાની જરૂર છે. કારણ કે લોકોના જીવન સૌથી મહત્ત્વના છે.

ખેલાડીઓની પસંદગીના સવાલ પર કોચ ગંભીરે કહ્યું કે, ખેલાડીઓને એક અથવા બે મેચના આધાર પર નક્કી ન કરી શકીએ. કોચિંગ દરમિયાન હું હંમેશા પ્રેશરમાં રહું છું. જે સીરિઝ રમાઈ ચૂકી છે તેમાં પણ પ્રેશરમાં હતો. હજું પણ છું. દેશ માટે જીતવું સૌથી વધુ જરૂરી છે.

પ્લેઇંગ ઇલેવનના સવાલ પર કોચ ગંભીરે કહ્યું કે, તમામ કંડીશન જોઈને ખેલાડીઓની પસંદગી કરવી જોઈએ. તે હિસાબથી સ્પિનર્સ અને ફાસ્ટ બોલર સામેલ કરાશે. ટેસ્ટ સીરિઝમાં બોલરોની ભૂમિકા ઘણી મહત્ત્વની હોય છે. અમારી સ્ક્વૉડમાં ઘણા સારા પ્લેયર્સ છે અને અમને આ સીરિઝમાં દબદબો બનાવવાની સંપૂર્ણ આશા છે.

શુભમન ગિલે શું કહ્યું?

કેપ્ટનશીપના સવાલ પર ગિલે કહ્યું કે, જેમ જેમ ખેલાડીઓ રમે છે તેમ તેમ શીખે છે. મારે ટીમ સાથે વાતચીત કરવી અને તેને સમજાવવા પડશે. આ આપણી મજબૂતી હશે. અમારી ટીમમાં બુમરાહ જેવા દિગ્ગજ બોલર છે. અમારા પેસ બોલરો ખૂબ સારા છે. અમારી બોલિંગ ખૂબ જ આક્રમક રહેશે.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 ખેલાડીઓની ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જાયસવાલ, કે.એલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ-કેપ્ટ

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Arjun Kapoor&Anshula Kapoor 
  
 In Colors of the Rain Mixing It Up In World Cup Celebration Spot During Video Call; JustShowarundevy Di ComoInitialize() Arjun Kapoor&Anshula Kapoor In Colors of the Rain Mixing It Up In World Cup Celebration Spot During Video Call; JustShowarundevy Di ComoInitialize()
Next Article સોશીયલ મિડીયા પર આવતી ૩૧૦ ફરિયાદો પોલીસ દ્વારા હલ કરવામાં આવી સોશીયલ મિડીયા પર આવતી ૩૧૦ ફરિયાદો પોલીસ દ્વારા હલ કરવામાં આવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

પ્રો-કબડ્ડી લીગ-2025 માટે ગુજરાત જાયન્ટ્સે નવા કોચિંગ સ્ટાફની જાહેરાત કરી; જયવીર શર્મા હેડકોચ, વરિન્દર સિંઘ આસિસ્ટન્ટ
Sports

પ્રો-કબડ્ડી લીગ-2025 માટે ગુજરાત જાયન્ટ્સે નવા કોચિંગ સ્ટાફની જાહેરાત કરી; જયવીર શર્મા હેડકોચ, વરિન્દર સિંઘ આસિસ્ટન્ટ

ગુજરાત જાયન્ટ્સના નવા હેડ કોચ જયવીર શર્મા અને આશિસ્ટન્ટ કોચ વરિન્દર સિંઘ સંધુની નિમણૂંક પ્રો-કબડ્ડી લીગ 2025 માટેની હરાજીનો સમય…

2 Min Read
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું !
Sports

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું !

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ODIમાં જ રમશેસ્પોર્ટ્સ ડેસ્ક: 7 મે, 2025, 6 કલાક પેહલારોહિત શર્માએ કહ્યું, "હું બધાને…

2 Min Read
ઈપીએલના 16માં સિઝનનો શેડ્યૂલ અને સ્થળ જાહેર,    ફાઈનલ અમદાવાદમાં થવાની શક્યતા
Sports

ઈપીએલના 16માં સિઝનનો શેડ્યૂલ અને સ્થળ જાહેર, ફાઈનલ અમદાવાદમાં થવાની શક્યતા

ફરી શરૂ થશે IPL, 4 વેન્યૂ પર રમાશે મેચ, ફાઈનલ અમદાવાદ ખાતે નિશ્ચિત મુંબઈ, 3 કલાક પહેલા આવતા અઠવાડિયાથી ફરી…

3 Min Read
ટેસ્ટ ટીમમાં સિલેક્શન સમયે જ કોની સાથે દગો થયો?: 27 કરોડના પંતને વાઇસ કેપ્ટન બનાવાતા ક્રિકેટ રસિકો વિચારતા થયા; જીતેશની ભૂલ રજત પાટીદારને 24 લાખમાં પડી
Sports

ટેસ્ટ ટીમમાં સિલેક્શન સમયે જ કોની સાથે દગો થયો?: 27 કરોડના પંતને વાઇસ કેપ્ટન બનાવાતા ક્રિકેટ રસિકો વિચારતા થયા; જીતેશની ભૂલ રજત પાટીદારને 24 લાખમાં પડી

2 મિનિટ પહેલા: 27 કરોડના પંતને વાઈસ કેપ્ટન બનાવાતા ક્રિકેટ રસિકો વિચારતા થયા; જીતેશની ભૂલ રજત પાટીદારને 24 લાખમાં પડી…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?