Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: પાલિકા બસ ડેપોમાં ખાનગી બસ પાર્કિંગ પ્રકરણ, એજન્સીને 13.17 લાખનો દંડ ફટકારાયો
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » પાલિકા બસ ડેપોમાં ખાનગી બસ પાર્કિંગ પ્રકરણ, એજન્સીને 13.17 લાખનો દંડ ફટકારાયો

Gujrat

પાલિકા બસ ડેપોમાં ખાનગી બસ પાર્કિંગ પ્રકરણ, એજન્સીને 13.17 લાખનો દંડ ફટકારાયો

THE PRIME NEWS NETWORK
Last updated: September 22, 2024 10:08 am
THE PRIME NEWS NETWORK
Share
પાલિકા બસ ડેપોમાં ખાનગી બસ પાર્કિંગ પ્રકરણ, એજન્સીને 13.17 લાખનો દંડ ફટકારાયો
SHARE

સુરત પાલિકાના અડાજણ ખાતે બસ ડેપોમા ખાનગી બસનું પાર્કિંગ અને મેઈન્ટેનન્સ થતી હોવાની ગેરરીતિ ઝડપાયા બાદ પાલિકાએ અડાજણ ડેપો ચાર્ટર સ્પીડ પ્રા.લી. એજન્સીની ચાર બસ જપ્ત કરી હતી. પાલિકાએ તપાસ કર્યા બાદ 13.17 લાખનો દંડ વસુલી બસને છોડી દીધી હતી.

પાલિકાના અડાજણ એલપી સવાણી સ્કૂલ ખાતે પાલિકાનો બસ ડેપો છે જેમાં ખાનગી લક્ઝરી બસનું પાર્કિંગ થતું હોવા સાથે મેઈન્ટેનન્સ પણ કરાતું હોવાની ફરિયાદ બહાર આવી હતી. આ ફરિયાદ બાદ ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠે એ સરપ્રાઈઝ વિઝીટ કરી હતી જેમાં પાલિકાના બસ ડેપોમાં ખાનગી બસ મળી આવી હતી. ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે ડેપોનો કારભાર સંભળતી એજન્સી પાસે ખુલાસો માગ્યો હતો અને તંત્રને તપાસ કરી પગલાં ભરવા માટે સુચના આપી હતી.

પાલિકાએ તપાસ કરતાં ચાર બસ ગેરકાયદે પાર્ક કરવા સાથે, ઓનરશીપ ટ્રાન્સફર થી એજન્સી દ્વારા ભરવામા એજન્સી દ્વારા વિલંબ કરવામા આવ્યો હતો તે અને અન્ય કારણ સાથે એજન્સી ચાર્ટર સ્પીડ પ્રા.લી.ને 13.17 લાખનો દંડ વસુલી બસ છોડવામાં આવી હતી.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article PM Modi to Inaugurate Penicillin-G Plant in Andhra Pradesh, Reviving India's Antibiotic Production - ET HealthWorld | Pharma PM Modi to Inaugurate Penicillin-G Plant in Andhra Pradesh, Reviving India’s Antibiotic Production – ET HealthWorld | Pharma
Next Article હિંમતનગર હાઈવે પર ગાડી અકસ્માતમાં 7 અમદાવાદીઓનાં મોત હિંમતનગર હાઈવે પર ગાડી અકસ્માતમાં 7 અમદાવાદીઓનાં મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

પાટડી નાઈટ ક્રિકેટમાં રોમાંચક મુકાબલો:  રાજ રાજેશ્વરી, ખેરવા અને શ્રીરામ ઇલેવન જીતી, 20મીએ ફાઈનલ - સુરેન્દ્રનગર સમાચાર
Gujrat

પાટડી નાઈટ ક્રિકેટમાં રોમાંચક મુકાબલો: રાજ રાજેશ્વરી, ખેરવા અને શ્રીરામ ઇલેવન જીતી, 20મીએ ફાઈનલ – સુરેન્દ્રનગર સમાચાર

પાટડી ખાતે પહેલી વખત ભાજપે સામાજિક સમરસતા એકતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. આ ટુર્નામેન્ટમાં જિલ્લા ભરમાંથી કુલ 64 ટીમો…

1 Min Read
પોક્સો કેસમાં ત્રણ યુવકોને સજા: સગીરાને ચિઠ્ઠી આપી ભાઈઓ પર હુમલો કરનારને ત્રણ વર્ષની કેદ અને દંડ
Gujrat

પોક્સો કેસમાં ત્રણ યુવકોને સજા: સગીરાને ચિઠ્ઠી આપી ભાઈઓ પર હુમલો કરનારને ત્રણ વર્ષની કેદ અને દંડ

ત્રણ યુવકોને પોક્સો એક્ટ હેઠળ સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આ કેસમાં ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠેરવી ત્રણ…

1 Min Read
ગુજરાતમાં નવા કોરોના કેસમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, 24 કલાકમાં 223 નવા કેસ સામે આવ્યા છે, 1227 એક્ટિવ કેસ સાથે 10 દિવસના આંકડામાં ધીમો વધારો.| નવા કેસમાટે કમિશનના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 20667 કેસ સાથે 326 પુખ્ત મૃત્યુ અને 143 બાળક મૃત્યુ છે.
Gujrat

ગુજરાતમાં નવા કોરોના કેસમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, 24 કલાકમાં 223 નવા કેસ સામે આવ્યા છે, 1227 એક્ટિવ કેસ સાથે 10 દિવસના આંકડામાં ધીમો વધારો.| નવા કેસમાટે કમિશનના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 20667 કેસ સાથે 326 પુખ્ત મૃત્યુ અને 143 બાળક મૃત્યુ છે.

ગુજરાતમાં કોરોના કેસ: દેશમાં કોરોના કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં મંગળવારે (10 જૂન) 223 નવા કેસો અને એક્ટિવ કેસો 1227…

1 Min Read
અમદાવાદ પ્લેનક્રેશમાં 12થી 17 લાખ રૂપિયા ખર્ચ સાથે પ્રસાદ બનાવતા 50 રસોયાઓ જોડાયેલા હતા. જગન્નાથ રથયાત્રામાં પણ પ્રસાદપૂર્ણ રીતે નીકળાવો એ મુખ્ય મુદ્દો હશે. 50 રસોયાઓને કાઢવા સાથે માત્ર પ્રસાદની ટ્રક રથયાત્રાની સાથે જશે.
Gujrat

અમદાવાદ પ્લેનક્રેશમાં 12થી 17 લાખ રૂપિયા ખર્ચ સાથે પ્રસાદ બનાવતા 50 રસોયાઓ જોડાયેલા હતા. જગન્નાથ રથયાત્રામાં પણ પ્રસાદપૂર્ણ રીતે નીકળાવો એ મુખ્ય મુદ્દો હશે. 50 રસોયાઓને કાઢવા સાથે માત્ર પ્રસાદની ટ્રક રથયાત્રાની સાથે જશે.

પ્લેન ક્રેશના દંશે આ વર્ષે સાદગીપૂર્ણ રીતે જગન્નાથ રથયાત્રા નીકળશે, મહંતો અને સરકારની બેઠક બાકી તારીખ: 17 જૂન, 2024 સ્થળ:…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?