Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, 5 લાખથી વધુ ભક્તોએ કર્યાં દર્શન
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, 5 લાખથી વધુ ભક્તોએ કર્યાં દર્શન

Gujrat

નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, 5 લાખથી વધુ ભક્તોએ કર્યાં દર્શન

THE PRIME NEWS NETWORK
Last updated: October 13, 2024 7:45 am
THE PRIME NEWS NETWORK
Share
નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, 5 લાખથી વધુ ભક્તોએ કર્યાં દર્શન
SHARE

Contents
પાવાગઢ મહાકાળી માતા મંદિર: નવરાત્રિ દરમિયાન 5 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શનપદયાત્રીઓએ કર્યાં માતાજીના દર્શનતંત્રની બેદરકારી આવી સામે

પાવાગઢ મહાકાળી માતા મંદિર: નવરાત્રિ દરમિયાન 5 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

પાવાગઢ, ગુજરાત: પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના પહેલાં નોરતાથી જ મહાકાળી માતાજીના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. નવરાત્રિ દરમિયાન જાણે માતાના ગઢે ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. આ વખતે ફક્ત નવરાત્રિના નવ દિવસોમાં જ 5 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતાં.

પદયાત્રીઓએ કર્યાં માતાજીના દર્શન

માતાજીનું પવિત્ર આસ્થા ધામ એવા પાવાગઢમાં નવરાત્રિ દરમિયાન પાંચ લાખથી વધુ માઇ ભક્તોએ પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પહોંચ્યા હતાં. મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ માતાજીના દર્શન માટે પહોંચ્યા હતાં.

તંત્રની બેદરકારી આવી સામે

રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લાખો માઇ ભક્તો મહાકાળી માતાના મંદિર દર્શન માટે પહોંચ્યા હતાં. આ પદયાત્રીઓ મોટાભાગે રાત્રિ દરમિયાન જ પ્રવાસ ખેડતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article ટુરિઝમમાં કર્મચારી બે મહિનાથી પગાર વગર 200 વ્યક્તિઓ પગાર બાબતે પ્રદર્શન કરી રહી છે ટુરિઝમમાં કર્મચારી બે મહિનાથી પગાર વગર 200 વ્યક્તિઓ પગાર બાબતે પ્રદર્શન કરી રહી છે
Next Article કમળેજમાં બીર અને દારૂ વિતરણ કરતા શખ્સ ગિરફ્તાર કમળેજમાં બીર અને દારૂ વિતરણ કરતા શખ્સ ગિરફ્તાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Surat: કાપોદ્રામાં સાસુ અને વહુને ઢોરનો અંદાજે. નિકુંજ ઝાલાએ કાપોદ્રા પાટિયા રોડ પર સ્થિત તેના મકાનમાં મોટરસાયકલ તેલ ખરીદવા ગયા હતા. તે સમયે મકાનમાલિક દલ્પત ચૌહાણ તેના પોતામાં નહોતા. ચૌહાણે ઘરના પાડોશી તરીકે પણ કામ કર્યું અને મકાનમાલિક બન્યા. નિકુંજની માતા ચંપાબે અને પત્ની સોનાલીબેને ઘરની અંદર રહેવા દેવામાં આવી હતી. નિકુંજ ખરીદી કરી રહ્યો હતો, ત્યારે તેના પાડોશી જ્યોતિન્દ્ર બાવળના બત્તીવાળે અંદાજે તેના માટે અવાજ કર્યો. તે દરમિયાન ચંપાબે અને સોનાલીબે બેબાકળા થઈ ગયા અને ગભરાઈ ગયા. તેઓએ ફોન કરીને પોલીસને જાણ કરી. જ્યોતિન્દ્ર બાવળ અને તેના પરિવારે મકાનમાલિક દલ્પત ચૌહાણ અને તેના પરિવારને ગાળો આપી અને મારવા પ્રયત્ન કર્યો. ઘટના બાદ ચોકી પોલીસ દ્વારા જ્યોતિન્દ્ર બાવળ અને તેના પરિવારના સભ્યો સામે એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે.
Gujrat

Surat: કાપોદ્રામાં સાસુ અને વહુને ઢોરનો અંદાજે. નિકુંજ ઝાલાએ કાપોદ્રા પાટિયા રોડ પર સ્થિત તેના મકાનમાં મોટરસાયકલ તેલ ખરીદવા ગયા હતા. તે સમયે મકાનમાલિક દલ્પત ચૌહાણ તેના પોતામાં નહોતા. ચૌહાણે ઘરના પાડોશી તરીકે પણ કામ કર્યું અને મકાનમાલિક બન્યા. નિકુંજની માતા ચંપાબે અને પત્ની સોનાલીબેને ઘરની અંદર રહેવા દેવામાં આવી હતી. નિકુંજ ખરીદી કરી રહ્યો હતો, ત્યારે તેના પાડોશી જ્યોતિન્દ્ર બાવળના બત્તીવાળે અંદાજે તેના માટે અવાજ કર્યો. તે દરમિયાન ચંપાબે અને સોનાલીબે બેબાકળા થઈ ગયા અને ગભરાઈ ગયા. તેઓએ ફોન કરીને પોલીસને જાણ કરી. જ્યોતિન્દ્ર બાવળ અને તેના પરિવારે મકાનમાલિક દલ્પત ચૌહાણ અને તેના પરિવારને ગાળો આપી અને મારવા પ્રયત્ન કર્યો. ઘટના બાદ ચોકી પોલીસ દ્વારા જ્યોતિન્દ્ર બાવળ અને તેના પરિવારના સભ્યો સામે એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે.

સુરતની કાપોદ્રા વિસ્તારમાં પોલીસ અને વહીવટીતંત્ર ગુનાઓ અને વિવાદોને નજીવા કરવા કાર્યરત છે. તાજેતરમાં આ વિસ્તારમાં પારિવારિક વિવાદ આગળ વધીને…

1 Min Read
ગુજરાતમાં કોરોનાના નવા કેસ: તેની જોગવાઈઓ અને લક્ષણો
Gujrat

ગુજરાતમાં કોરોનાના નવા કેસ: તેની જોગવાઈઓ અને લક્ષણો

COVID-19 Case In Gujarat : ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસ 3961 થઈ ગયા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની માહિતી મુજબ, રાજ્યમાં…

1 Min Read
Shiksha Vibhag No Maṭo Niraṇay: Skūl LC Ane Registermā Bāḷaknā Nāmno Pāchhe Atak Lakhvā Sucanā
Gujrat

Shiksha Vibhag No Maṭo Niraṇay: Skūl LC Ane Registermā Bāḷaknā Nāmno Pāchhe Atak Lakhvā Sucanā

ગુજરાત શિક્ષણ વિભાગની નવી સૂચના: શાળા છોડ્યાતા પ્રમાણપત્ર(LC)માં અટક જોડવાની ફરજ ગુજરાત સમાચાર: ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ શાળાઓમાં 9…

2 Min Read
શ્વાનહુમલાને કારણે અમદાવાદમાં 4 મહિનાની બાળકી મૃત્યુ
Gujrat

શ્વાનહુમલાને કારણે અમદાવાદમાં 4 મહિનાની બાળકી મૃત્યુ

અમદાવાદ: હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસીડેન્સીમાં રાત્રે એક પાલતુ કૂતરાએ 4 મહિનાની છોકરી પર અચાનક હુમલો કર્યો. આ હુમલામાં 4…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?